हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
72/ 2
(17)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Covid 19 Out
Covid 19 out News
Abhay Bharadwaj
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો, ચેન્નઇ ખાતે ચાલી રહી છે સારવાર
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. અભય ભારદ્વાજને વધુ સારવાર માટે ચેન્નાઇ લઇ જવાયા હતા. જ્યાં તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. ફેફસાંના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ પાસે અભય ભારદ્વાજની સારવાર કરાવવામાં આવી રહી છે. તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હાલમાં અભય ભારદ્વાજ (Abhay Bharadwaj)ને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.
Nov 4,2020, 23:30 PM IST
Pavagadh temple
દિવાળી પહેલા ભક્તો માટે પાવાગઢ મંદિરથી આવ્યા ખુશીના સમાચાર
Nov 2,2020, 8:00 AM IST
navratri
રૂપાલની પલ્લી વિશે મોટા સમાચાર, આવતીકાલે 12 વાગ્યા બાદ ગામમાં મૂકાયો પ્રતિબંધ
ગ્રામજનોએ પણ ગણતરીના લોકોની હાજરીમાં પરંપરા ઉજવવાની માંગણી સરકાર સામે કરી છે. આવામાં રૂપાલની પલ્લી શરતો સાથે યોજાય તેવી શક્યતા પણ છે તેવુ સૂત્રોનું કહેવું છે.
Oct 23,2020, 16:13 PM IST
navratri
અમદાવાદ : સોસાયટીમાં ગરબા રમીને સંતોષ માનવો પડ્યો, પણ ઉત્સાહ તો જરાય નથી ઓસર્યો
અમદાવાદના સેટેલાઈ વિસ્તારમાંના રાજસૂર્ય બંગલોના કેટલાક લોકોએ ઘરની બહાર ગરબા રમીને પોતાનો શોખ પૂરો કર્યો
Oct 22,2020, 10:55 AM IST
navratri
પાવાગઢમા ખાનગી વાહનો પર પ્રતિબંધ, કયા રસ્તાઓ પર અમલ થશે તે ખાસ જાણી લો
Oct 20,2020, 8:51 AM IST
navratri
નવરાત્રિમાં અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર
અંબાજીમાં નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓનો ધસારો વધતા દર્શનના સમયમાં વધારો કરાયો છે. જેથી હવે મંદિર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે
Oct 20,2020, 8:02 AM IST
navratri
નવરાત્રિમાં અંબાજી મંદિર રહેશે ખુલ્લુ, પણ આ સમયમાં જ ભક્તો કરી શકશે દર્શન
રાજ્ય સરકારની સુચના અનુસાર ચાલુ વર્ષે અંબાજીમાં ગરબાનું આયોજન રદ્દ કરાયું છે, પરંતુ નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે
Oct 15,2020, 10:22 AM IST
navratri
ખુલાસો : નવરાત્રિમાં સરકારે મંદિર બંધ નથી કર્યા, ટ્રસ્ટોએ જાતે નિર્ણય લીધો છે
કોરોના કાળ દરમિયાન નિશ્ચિત માર્ગદર્શક સૂચનાઓના આધાર પર તમામ મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી
Oct 14,2020, 14:26 PM IST
navratri
ભક્તો માટે નિરાશાજનક સમાચાર : ઈતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે પાવાગઢ મંદિર
16 તારીખથી મંદિરના દરવાજા દર્શન માટે બંધ કરાશે. દર્શનાર્થીઓ માત્ર માતાના વર્ચ્યુઅલ દર્શન કરી શકશે
Oct 13,2020, 14:13 PM IST
Abhay Bharadwaj
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત અંગે ચિંતાજનક ખબર, આજે પ્લેનમાં ચેન્નાઈ લઈ જવા
Oct 9,2020, 14:54 PM IST
navratri
નવરાત્રિ અંગે મોટા સમાચાર, અનલોક-5ની ગાઈડલાઈન મુજબ મળી શકે છે છૂટછાટ
અનલોક 5 ની ગાઇડલાઇન મુજબ 200 લોકો એકઠા થઇ શકે તેવી શરતો સાથે નવરાત્રિ મામલે સરકાર વિચારણા કરી રહી છે
Oct 4,2020, 15:49 PM IST
corona case
ગુજરાતમાં કોરોનાએ મચાવેલા હાહાકારને 200 દિવસ થયા, 2 દર્દીથી આંકડો 1.41 લાખ પહોંચી ગય
કોરોનાના ગુજરાતમાં 200 દિવસ પૂરા થઈ ગયા છે. ત્યારે હવે સ્થિતિ એ છે કે, ગુજરાતનું નાનું નાનુ શહેર અને ગામડુ પણ કોરોનાથી બાકાત નથી. આ 200 દિવસમાં કોરોના વાયરસે ગુજરાતને કઈ રીતે પોતાના ભરડામાં લીધુ તેના પર નજર ફેરવીએ
Oct 4,2020, 13:39 PM IST
Social Distancing
આ તસવીરોથી AMC ને યાદ કરાવવું પડશે કે હજી કોરોના ગયો નથી, તંત્ર ખુદ ભૂલ્યુ નિયમો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પોતે જ કોરોના ગાઈડલાઈન પાલન કરવાનું ભૂલી ગઈ. 300 જેટલા આંગણવાડી બહેનોને બોલાવી સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા
Oct 4,2020, 11:20 AM IST
corona virus
વડોદરામાં કોરોના કેસના સત્તાવાર અને બિનસત્તાવાર આંકડામાં મોટો ફેરફાર
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, જેમાં વડોદરા પણ બાકાત નથી. વડોદરામાં કોરોનાના કેસ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. વડોદરામાં કોરોનાનો વધતો કહેર સરકારી આંકડાની પોલ ખોલી રહ્યો છે. બિનસત્તાવાર રીતે વડોદરામાં અત્યાર સુધી કોરોનાના 49 હજાર કેસ નોંધાયા છે. તો બિનસત્તાવાર રીતે અત્યારસુધી કોરોનાથી 1000 લોકોના મોત થયા છે. તો પાલિકાના સત્તાવાર આંક મુજબ, કોરોનાના 12033 કેસ છે. તો સત્તાવાર રીતે પાલિકાએ 199 દર્દીના જ મોત જાહેર કર્યા છે.
Oct 3,2020, 8:48 AM IST
US President
ટ્રમ્પની આસપાસ સતત મંડરાયા કરતી આ મહિલાનો થયો કોરોના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાઉન્સિલર હોપ હિક્સે તાજેતરમાં જ ટ્રમ્પની સાથે ઓહિયોમાં આયોજિત પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લીધો હતો
Oct 2,2020, 9:24 AM IST
navratri
Breaking : આ વર્ષે નવરાત્રિએ નહિ નીકળે રૂપાલની પલ્લી
મહાભારતના સમયકાળથી રૂપાલ ગામે પલ્લી (rupal ni palli) યોજાતી રહે છે. જોકે, આ પલ્લી હવે આ વખતે નહિ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો
Oct 1,2020, 11:55 AM IST
navratri
6 મહિનાથી બેરોજગાર ગુજરાતી કલાકારોએ સરકાર પાસે કરી 10 હજારની લોનની માંગણી
Oct 1,2020, 10:15 AM IST
navratri
કલાકારોની પીડા, ‘નવરાત્રિ નહિ તો ડિસેમ્બર સુધી અમને રોજગારીની કોઈ તક નહિ મળે...’
Oct 1,2020, 8:24 AM IST
corona patient autopsy
રાજકોટથી મોટો ખુલાસો : કોરોનામાં ફેફસા જેવા પથ્થર થવાની માહિતી વજૂદ વગરની છે
રાજકોટ મેડિકલ કોલેજ ખાતે થઇ રહેલી કોરોના દર્દીઓ (corona patients) ની ઓટોપ્સી અંગે તબીબો કોઈ ચોક્કસ તારણ પર પહોંચ્યા હોવાનો ડો. કિયાડાએ સ્પષ્ટ ઇનકાર કર્યો
Oct 1,2020, 7:21 AM IST
navratri
નવરાત્રિ થશે કે નહિ તે સવાલ પર નીતિન પટેલે આપ્યો આ જવાબ
Sep 30,2020, 15:26 PM IST
Trending news
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા