हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ayurvedic remedies
Ayurvedic remedies News
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Parijat Leaves Benefits: પારિજાત છોડના ફૂલો ખૂબ જ સુંદર હોય છે. આયુર્વેદમાં આ છોડના પાંદડાના અનેક ઔષધીય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. આવો જાણીએ પારિજાતના પાનથી થતા ફાયદાઓ વિશે.
Dec 23,2024, 17:20 PM IST
health
પેશાબ કરતા સમયે બળતરા થવા કે દુખવું UTIના લક્ષણ, તરત રાહત આપશે આયુર્વેદના આ ઉપાય
UTI Treatment In Ayurveda: પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ અથવા યુટીઆઈ એ પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં જોખમ વધારે છે. જ્યારે આ ચેપ વધુ ગંભીર બની જાય છે ત્યારે તેની અસર કિડની પર પણ પડે છે. આવી સ્થિતિમાં, તેની તાત્કાલિક સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આયુર્વેદમાં આનો ઉપાય શું છે તે તમે અહીં જાણી શકો છો.
Sep 19,2024, 16:48 PM IST
Ayurvedic remedies
Ayurvedic Remedies: આ આયુર્વેદિક ઉપાયો કરશો તો ચહેરા પરથી ગાયબ થશે ખીલ અને ખીલના ડાઘ
Ayurvedic Remedies: ઉનાળાના દિવસોમાં જેમની ઓઇલી સ્કિન હોય તેમણે સ્કીનની એક્સ્ટ્રા કેર કરવાની જરૂર પડે છે. આજે તમને આવા જ કેટલાક સ્કીન કેર ઉપાયો વિશે જણાવીયે. જેને કરવાથી ખીલથી ઝડપથી મુક્તિ મળે છે અને સાથે જ ત્વચા પરથી ડાઘ પણ દૂર થઈ જાય છે.
Mar 28,2024, 8:45 AM IST
Ayurvedic remedies
ડિપ્રેશન દૂર કરવાનો આર્યુવેદિક ઉપાય: આ 5 જડીબુટ્ટી જાદૂની માફક કરશે કામ
Depression Symptoms: ડિપ્રેશન આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. આ એક મેન્ટલ હેલ્થ સ્થિતિ છે. જે દુખ, ચિંતા અને નિરાશાની ભાવનાઓનું કારણ બને છે. ડિપ્રેશનના ઘણા કારણ હોઇ શકે છે. જેમાં જેનેટિક્સ, જીવનના અનુભવ અને તણાવ સામેલ છે. આયુર્વેદિક ડિપ્રેશનની સારવાર માટે ઘણા પ્રાકૃતિક ઉપચાર પુરા પાડે છે. તેમાંથી કેટલાક ઉપચારમાં જડીબુટ્ટીઓનો ઉપયોગ સામેલ છે. અહીં 5 જડીબુટ્ટીઓ છે, જે ડિપ્રેશનના લક્ષણોને ઓછા કરવામાં મદદ કરે છે.
Mar 27,2024, 14:02 PM IST
high blood pressure
High BP ને કંટ્રોલમાં કરવા માટે અજમાવો આ 5 ઉપાય, દવા વગર કંટ્રોલ થશે બ્લડ પ્રેશર
હાઈ બ્લડ પ્રેશરને સાઈલેન્ટ કિલર ગણવામાં આવે છે. કારણ કે શરૂઆતમાં તેના લક્ષણો દેખાતા નથી. તેના કારણે હાર્ટએટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓનું જોખમ વધી જાય છે. હાઈબીપીને કંટ્રોલ કરવા માટે મોટાભાગે દવાનો સહારો લેવો પડે છે. જો કે તમે ઈચ્છો તો કેટલાક આયુર્વેદિક ઉપાયોની મદદથી પણ તમે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકો છો આવા ઘરગથ્થું ઉપાયો વિશે ખાસ જાણો.
Mar 26,2024, 8:57 AM IST
Eye Care
ત્રાટક સહિત આ 4 આયુર્વેદિક ઉપાયો દૂર કરશે તમારા નજરના ચશ્મા, આંખોની સુધરી જશે રોશની
Eye Care: જો આંખોમાં કોઈ સમસ્યા હોય તો વ્યક્તિ માનસિક રીતે પરેશાન થવા લાગે છે. જો તમે તમારી આંખોને તેજ રાખવા માંગતા હોવ તો તમે આયુર્વેદિક સારવાર પર પણ ભરોસો કરી શકો છો.
Jan 25,2024, 14:15 PM IST
Ayurvedic remedies
Health Tips: શરદી, ઉધરસ, કફથી પરેશાન છો તો દવા પહેલા ટ્રાય કરી લો આ આયુર્વેદિક નુસખા
Ayurvedic Remedies:શિયાળામાં મોટાભાગના લોકો શરદી-ઉધરસ અને કફની સમસ્યાથી પરેશાન થઈ જતા હોય છે. આ તકલીફોથી તમે દવા વિના પણ રાહત મેળવી શકો છો. આજે તમને એવી આયુર્વેદિક ટિપ્સ વિશે જણાવીએ જે તમને દવા વિના શરદી ઉધરસ થી રાહત અપાવશે.
Dec 6,2023, 11:55 AM IST
Cold and Cough
Cold and Cough: શરદી ઉધરસના કારણે હાલત છે ખરાબ ? તો આજથી જ શરૂ કરો આ આયુર્વેદિક ઉપાય
Cold and Cough: આયુર્વેદમાં ઉધરસ માટે કેટલાક પ્રાકૃતિક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોની મદદથી તમે શરદી ઉધરસથી રાહત મેળવી શકો છો. જો તમને શરદી ઉધરસની હજુ શરૂઆત જ થઈ છે તો તુરંત જ આ આયુર્વેદિક ઉપાય કરો તેનાથી રાહત પણ તુરંત મળી જશે.
Nov 27,2023, 7:50 AM IST
Ayurvedic remedies
Sore Throat: ચોમાસામાં થતો ગળાનો દુખાવો દુર કરવા અજમાવો આ આયુર્વેદિક ઉપચાર
Ayurvedic Remedies For Sore Throat: ચોમાસામાં સતત બદલતા વાતાવણમાં શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. તેવામાં ગળામાં થતા દુખાવાને દૂર કરવા માટે તમે કેટલા ઘરેલુ ઉપચાર કરી શકો છો. આ ઘરેલુ ઉપચાર કરવાથી ગળામાં થતી બળતરા અને દુખાવાની તકલીફ દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ એવા આયુર્વેદિક ઉપાયો વિશે ઝઘડાની તકલીફ તુરંત જ દૂર કરે છે.
Jul 19,2023, 9:01 AM IST
stress relief
ચિંતામાંથી રાહત મેળવવા માટે અપનાવો આ અસરકારક આયુર્વેદિક ઉપચાર
Stress Relief: તણાવનો સામનો કરવા માટે આયુર્વેદિક ઉપાયોનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ કેટલાક આયુર્વેદિક ઉપાયો વિશે, જેના દ્વારા તણાવ દૂર કરી શકાય છે.
Mar 15,2023, 16:38 PM IST
Ayurvedic remedies
ખરાબ કોલેસ્ટ્રોલનું નામોનિશાન નહીં રહે, આ 10 ઉપાયો હાઈ Cholesterolમાં કરશે ફાયદા
Ayurvedic remedies for cholesterol: જો તમે ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને કાબૂમાં નહીં રાખો તો તે તમારા હૃદય પર ખરાબ અસર કરી શકે છે. એટલું જ નહીં તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક પણ આવી શકે છે.
Feb 9,2023, 16:54 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા