हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
240/ 8
(48.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tuesday
Tuesday News
Bank holidays
Bank Holidays:31 ડિસેમ્બરે ક્યા ક્યાં બંધ રહેશે બેંકો? એક ક્લિકે જાણો બેંકોનું લિસ્ટ
Bank Holidays on New Year Eve: 31 ડિસેમ્બરે વર્ષ 2024 પુરું થઈ રહ્યું છે અને એવામાં બેંક ક્યાં બંધ રહેશે? આવો જાણીએ કે નવા વર્ષના અવસરે બેંકોમાં રજા ક્યાં ક્યાં છે?
Dec 31,2024, 9:42 AM IST
Gujarati News
અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર; મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા તૈયાર રહેજો!
ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર જશે. વાહન ચાલકો તેમના પડતર પ્રશ્નો અને ધીમી પાસિંગ પ્રક્રિયાથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. હડતાળના નિર્ણયથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે.
Jun 16,2024, 18:31 PM IST
hanuman jayanti 2024
આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશે
Hanuman Jayanti 2024: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે.
Apr 14,2024, 11:03 AM IST
mangalwar upay
Mangalwar Upay: મંગળવારે કરો આ 5 ઉપાય, હનુમાનજી ગણતરીના દિવસોમાં મનોકામના કરશે પુરી
Mangalwar Upay: કોઈ કાર્યમાં સફળતા ન મળતી હોય તો મંગળવારના દિવસે આ કામ કરી લેવું જોઈએ. મંગળવારના દિવસે કરેલા આ કામથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉન્નતી થાય છે. આજે તમને મંગળવારના દિવસે કરવાના પાંચ અચૂક ઉપાય વિશે જણાવીએ.
Apr 9,2024, 6:44 AM IST
Dharma Aastha
ઓ બાપ રે! આ કાળમાં કોઈનું મોત થાય છે તો સાથે લઈ જાય છે 5 વ્યક્તિઓને, આ ઉપાયો કરજો..
Mrityu Panchak 2024: વર્ષ 2024નો પહેલું સૌથી ખતરનાક પંચક લાગવા જઈ રહ્યું છે. તેને મૃત્યુ પંચક કહેવાય છે. મૃત્યુ જેવી પીડા આપે છે. જાણો મૃત્યુ પંચક ક્યારે શરૂ થશે, આ દરમિયાન શું કરવું અને શું ન કરવું. પુરાણો અનુસાર ભગવાન રામનું મૃત્યુ થયું ત્યારે રાવણ પાંચ દિવસનો પંચક હોવાનું મનાય છે. જ્યોતિષ મુજબ પંચક કાળમાં જો કોઈનું મૃત્યુ થાય છે, તો તે અશુભ માનવામાં આવે છે કારણ કે તેની સાથે કુલ પાંચ લોકોના મોતની સંભાવના છે.
Jan 12,2024, 16:15 PM IST
hanumanji mantrajap
Tuesday Tips: મંગળવારે આ મંત્રોનો જાપ કરવાથી દાદા થાય છે પ્રસન્ન, બની જશો કરોડપ
Hanuman Mantra: હનુમાનજીને પ્રસન્ન કરવાથી ભક્તોના કષ્ટ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે વિધિ-વિધાન સાથે હનુમાનજીની પૂજા કરવાથી અને કપૂર પ્રગટાવવાથી ભક્તોને તેમના આશીર્વાદ મળે છે.
Jul 17,2023, 23:20 PM IST
Nail Cutting Days
Nails Cutting Rules: આ 3 દિવસે ભૂલથી પણ ન કાપવા જોઈએ નખ! બાકી થઈ જશો બરબાદ
Nail don't Cutting Days: શું તમે જાણો છો કે અઠવાડિયાના 3 દિવસ એવા હોય છે જેમાં આપણને નખ ન કાપવાનું કહેવામાં આવે છે. છેવટે, તે દિવસો કયા છે અને તે દિવસે નખ ન કાપવાનું કેમ કહેવામાં આવે છે. આજે અમે તમને આના કારણો જણાવીશું.
Mar 11,2023, 10:28 AM IST
hanumanji mantrajap
મંગળવારે આ જાપ કરવાથી હનુમાજી થઈ જાય છે રાજી! દાદા રાજી થાય પછી દુનિયાની શું ફિકર
Hanuman Mantra: હનુમાનજીને પ્રસન્ન કરવાથી ભક્તોના કષ્ટ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે વિધિ-વિધાન સાથે હનુમાનજીની પૂજા કરવાથી અને કપૂર પ્રગટાવવાથી ભક્તોને તેમના આશીર્વાદ મળે છે.
Feb 21,2023, 14:13 PM IST
Lord Hanuman
મંગળવારે ભગવાન હનુમાનના આ 12 નામનો કરો જાપ, થશે આ લાભ
મંગળવારે ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. આ દિવસે હનુમાનજી નું નામ લેવાથી તમારા બગડેલા કામ થશે પૂર્ણ.
Oct 5,2021, 12:15 PM IST
Paresh Dhanani
પરેશ ધાનાણીનો વિવાદિત મંગળવાર, મતદારોને મુર્ખ ગણાવ્યા, RTO નિયમો તોડીને રિક્ષા ચલાવી
પરેશ ધાનાણીએ આજે સભા સંબોધી હતી. આજેબીજી લડાઇનો સંકલ્પ કોંગ્રેસના પ્રાંગણથી કરવાનો છે. આ આંદોલન કોંગ્રેસના પ્રાંગણમાંથી કરવાનો છે. આ આંદોલન કોંગ્રેસનું નહી પ્રજાનું આંદોલન હોવાનું જણાવ્યું છે. સામાન્ય નાગરિકોની દુકાનોના શટરો બંધ થઇ રહ્યા છે. શિક્ષિત બેરોજગારો છે. નોકરિયાત વર્ગના લોકોની રોજેરોજ નોકરીઓ છુટી રહી છે. હવે મોંઘવારીનો માર ખુબ જ સહન કર્યો હવે ભાજપ સરકારને હટાવવાનો સમય પણ આવી ચુક્યો છે. હવે ભાજપને મુળમાંથી ઉખાડી ફેંકવાનો સમય આવી ચુક્યો છે.
Jul 20,2021, 19:22 PM IST
AMC
હાથરસ ઘટનાના વિરોધમાં સફાઇ કર્મચારીઓની મંગળવારે એક દિવસીય હડતાળ
ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર થયેલા કથિત ગેંગરેપ અને હત્યાનાં વિરોધમાં ન્યાયની માંગ સાથે મંગળવારે ગુજરાત અમદાવાદ સફાઇ કર્મચારીઓ એક દિવસ માટે કચરો નહી ઉપાડે તથા સફાઇ પણ નહી કરે. હાથરસની યુવતી પર થયેલા કથિત ગેંગરેપ મુદ્દે ન્યાયની માંગ સાથે એક દિવસ પુરતી સફાઇની કામગીરી બંધ રહેશે. શહેરનાં હજારો સફાઇ કર્મચારીઓ મંગળવારે કચરો ઉપાડે. આ યુવતી પર થયેલા અત્યાચારનો સમગ્ર દલિત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં યુવતીના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે.
Oct 5,2020, 22:59 PM IST
Trending news
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો