हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lord Shani
Lord shani News
Magh Purnima 2025
શનિદેવને પ્રસન્ન કરવા માઘ પૂર્ણિમાના દિવસે આ વસ્તુનું કરો દાન, શનિ દોષ દુર થઈ જશે
Magh Purnima 2025: માઘ પૂર્ણિમાનું દાન અને સ્નાનની દ્રષ્ટિએ વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે માઘ પૂર્ણિમા 12 ફેબ્રુઆરી અને બુધવારે ઉજવાશે. આ દિવસે ગ્રહ દોષ દુર કરવાનો ઉપાય કરવામાં આવે તો તેની અસર તુરંત થાય છે.
Feb 11,2025, 14:53 PM IST
budh gochar 2024
શનિના નક્ષત્રમાં બુધનું ગોચર, 3 રાશિઓને ધનવાન બનાવશે, બેંક બેલેન્સ વધશે
Budh Gochar 2024: શુક્રવારે 1 નવેમ્બરે સવારે 6: 49 કલાકે ગ્રહોના રાજકુમાર બુધ વિશાખા નક્ષત્રમાંથી નીકળી અનુરાધા નક્ષત્રમાં ગોચર કરશે. અનુરાધા નક્ષત્રના સ્વામી શનિ છે. શનિ વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે અને ન્યાય કરે છે. વૈદિક જ્યોતિષ અનુસાર શનિ અને બુધ એકબીજાના પ્રતિ સમ ગ્રહ છે. અનુરાધા નક્ષત્રમાં બુધનો પ્રવેશ વ્યક્તિને કર્મ પ્રત્યે લગનશીલ બનાવશે અને જીવનને સારી રીતે જીવવા માટે પ્રેરિત કરે છે.
Oct 28,2024, 8:56 AM IST
Shanidev
મે મહિનામાં શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, તાંબાના પાયે ચાલી આ રાશિવાળાને માલામાલ કરશે
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં પાયા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાયા ચાર પ્રકારના હોય છે. પહેલો સોનાનો પાયો, બીજો ચાંદીનો, ત્રીજો લોઢાનો અને ચોથા તાંબાનો. આવામાં શનિદેવની ચાલમાં ફેરફાર ખુબ મહત્વનો માનવામાં આવે છે.
May 11,2024, 19:54 PM IST
Shani Jayanti 2024
ગણતરીની પળોમાં બનશે સર્વાર્થસિદ્ધિ યોગ, શનિદેવ અકલ્પનીય ધનલાભ કરાવશે
શાસ્ત્રો મુજબ આ દિવસે સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો. અનેક લોકો જેઠ માસની અમાસની તિથિને પણ શનિ જયંતી તરીકે ઉજવે છે. શનિદેવને કર્મફળ દાતા અને ન્યાયના દેવતા તરીકે ગણાય છે. દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. એટલું જ નહીં નવગ્રજ જેમાં શનિ પાસે જે રીતે સાડા સાતી અને ઢૈય્યા છે તેવું કોઈ ગ્રહ પાસે નથી.
May 7,2024, 20:37 PM IST
Shanidev
શનિદેવની આ 5 રાશિવાળા પર થશે કૃપા, ધન-સંપતિમાં ખુબ વધારો થશે, પ્રગતિના દ્વાર ખુલશે
શનિની આ સીધી ચાલ કેટલીક રાશિઓ માટે ખુબ જ ફળદાયી સાબિત થશે. આ રાશિના જાતકોના જીવનમાંથી તમામ કષ્ટ દૂર થશે. સુખ સમૃદ્ધિના માર્ગ ખુલશે, ધન સંપત્તિમાં વધારો થશે. શનિની સીધી ચાલથી કઈ રાશિવાળાને સૌથી વધુ ફાયદો થશે તે ખાસ જાણો.
Sep 22,2023, 10:21 AM IST
Shani Dev
શનિના વલયોનું રહસ્ય સમજો, કોઈથી નારાજ થાય છે તો કોઈને બનાવે છે ધનવાન
Saturn Planet Information: શનિ વિશે સામાન્ય માન્યતા છે કે તે ઘાતક છે, તે જલ્દી ખુશ નથી થતો.પરંતુ જો તમે કોઈની સાથે ખુશ છો તો જીવનમાં કોઈ સમસ્યા નથી આવતી, પરંતુ અહીં આપણે શનિને વૈજ્ઞાનિક આધારથી જોઈશું.
Aug 5,2023, 16:28 PM IST
vakri shani
શનિની ઉલ્ટી ચાલથી બનશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ 3 રાશિવાળાનું અચાનક ભાગ્ય ચમકશે
Kendra Trikona Raj Yoga: ન્યાયના દેવતા અને કર્મના ફળદાતા શનિ દેવ વૈદિક જ્યોતિષમાં ખુબ મહત્વપૂર્ણ ગ્રહ ગણાય છે. તેઓ ખુબ ધીમી ગતિએ ચાલે છે. આ જ કારણ છે કે એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે અઢી વર્ષનો સમય લે છે. શનિ હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. આ રાશિમાં 17 જૂન 2023ના રોજ રાતે 10.48 વાગે વક્રી થશે.
May 26,2023, 17:10 PM IST
Shani Dev
ભગવાન શનિની પનોતી ઉતારવી હોય તો કરો આ 11 ઉપાયો, સાડાસાતીમાં પણ મળશે રાહત
શનિદેવને કાર્યનો ન્યાય કરવાવાળા દેવ ગણવામાં આવ્યા છે તે આપણા તમામ કાર્યને જોવે છે માટે ચોક્કસ નિવારણના કાર્ય ને પણ જોવે છે અને જાતકને તેમનું કષ્ટ ઓછું કરી રાહત આપે છે.
May 26,2023, 12:40 PM IST
Shami Plant
ઘરમાં આ છોડ લગાવવાથી પ્રસન્ન થાય છે શનિ દેવ, શનિ સંબંધિત કષ્ટથી મળે છે રાહત
Shami Plant Benefits: શમીનો છોડ શનિદેવને ખૂબ જ પ્રિય છે. તેની ઘરમાં લગાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત નિયમિત રીતે શમીની પૂજા કરવાથી જીવનમાંથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
May 18,2023, 11:51 AM IST
Shaniwar ke Upay 2023
શનિવારે ક્યારેય ન કરશો આ 5 વસ્તુઓનું સેવન, નહી તો શનિદેવ થશે ક્રોધિત
Shaniwar Upay 2023: હિન્દુ ધર્મમાં, શનિવાર ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શનિ વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોની નોંધ રાખે છે. આજે અમે તમને જણાવીશું કે શનિવારે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, જેથી શનિદેવ તમારા પર નારાજ ન થાય અને તમારા બધા કામ જલ્દી પાર પડે.
Feb 11,2023, 9:23 AM IST
Shanidev
આ 7 કાર્યો કરવાથી શનિ દેવની હંમેશા રહેશે કૃપા દ્રષ્ટિ, ભૂલેચૂકે ન કરતા આ 6 કામ!
શનિ જયંતીના દિવસે આ કામ કરાશો તો શનિદેવ થશે ખુશ. અને આ કામ કરશો તો શનિદેવ થશે નાખુશ. નવ ગ્રહોમાં શનિદેવનું ખાસ સ્થાન પ્રાપ્ત છે. શનિજયંતી પર 148 વર્ષ પછી સૂર્યગ્રહણ થશે.
Jun 10,2021, 9:21 AM IST
Trending news
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.