हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
18/ 0
(3.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lord Jagannathji
Lord jagannathji News
Bhavnagar
ભાવનગરઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં યોજાઈ બેઠક, ટ્રક, ફ્લોટ્સ, ભાવિકો અને વ્યવસ્થા અંગે ચર્ચા
Bhavnagar: Meeting held before Lord Jagannathji's Rath Yatra, arrangements were discussed
Jun 26,2024, 16:30 PM IST
Ahmedabad
ભગવાન જગન્નાથજીના કરો સોનાવેશ દર્શન, ત્રણેય રથની પૂજા કર્યા બાદ આરતી કરાઈ
આજે રથયાત્રા પૂર્વ ત્રણેય રથની પૂજા બાદ સાંજે ભગવાનની મહાઆરતી કરાશે. આવતીકાલે ભગવાન જગન્નાથજી નજરચર્યાએ નીકળશે.
Jun 30,2022, 15:15 PM IST
gujarat
પૂર્વ ડે.CM નીતિન પટેલ પહોંચ્યા ભગવાન જગન્નાથજીના શરણે, પ્રભુ પાસે શું માંગ્યું?
નેત્રોત્સવ વિધિ બાદ નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ભંડારામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વસ્ત્રોનું દાન કર્યુ હતું. ZEE 24 કલાક સાથે નીતિન પટેલે ખાસ વાતચીત કરી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગૃહ વિભાગે સારી રીતે રથયાત્રાની તૈયારી કરી છે'
Jun 29,2022, 15:16 PM IST
surat
ઈસ્કોન મંદિરે વૃંદાવનથી આવી પહોંચ્યા જગન્નાથજીના વાઘા, હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક
કોરોનાને કારણે આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ હાલ નિર્ણય લેવાયો નથી .જોકે સુરત ઈસ્કોન મંદિરે ભગવાન જગન્નાથના ખાસ પ્રકારના વાઘા વૃંદાવનથી આવી ગયા છે. જે વાઘા હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ પ્રતીક છે
Jun 29,2021, 17:24 PM IST
Ahmedabad
ઠંડીની અસર ભગવાનને પણ થઇ, જગન્નાથજીને ધારણ કરાવાયા ગરમ કપડા
રાજ્યભરમાં હાથ થિજાવતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો ઠંડી વધતા હવે મંદિરોમાં પણ ભગવાનને ગરમ કપડા પહેરાવવામાં આવે છે. જેથી ભગવાનને ઠંડી ન લાગે. ત્યારે અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં પણ ભગવાનને ગરમ વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા. ભગવાનને ધાબળો, સ્વેટર, ગરમ ટોપી પહેરાવવામાં આવ્યા હતા. સાથે જ તેમની બાજુમાં ચાંદીની સગડીથી તાપણું પણ કરવામાં આવ્યું. મહત્વનું છે જેણે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. જે સૌના કર્તા ધર્તા છે. તેમને ગરમી કે ઠંડીનો કોઈ સવાલ નથી. પરંતુ સંવેદનશીલ લોકો ભગવાનને પણ ઠંડી લાગતી હોય તે ભાવથી અને શ્રદ્ધાથી સેવા ચાકરી કરી રહ્યા છે.
Jan 2,2020, 15:22 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા