हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
61/ 2
(14)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IAS officers
Ias officers News
IAS Manish Bhardwaj
દિલ્હીથી IAS મનીષ ભારદ્વાજને આવ્યો બુલાવો, આણંદ કલેકટર તરીકે પ્રવિણ ચૌધરીની બદલી
મનીષ ભારદ્વાજના વિભાગો અન્ય અધિકારીઓને સોંપાયા છે. IAS સીવી સોમને નર્મદા અને કલ્પસરનો ચાર્જ સોંપાયો છે. જ્યારે અનુપમ આનંદને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ચાર્જ સોંપાયો છે. AMCના ડેપ્યુટી કમિશનરની આણંદ કલેકટર તરીકે નિમણૂંક કરાઈ છે.
Sep 21,2023, 22:41 PM IST
IAS officers
2020 બેચના 6 IAS અધિકારીઓની બદલી
Transfer of 6 IAS officers of 2020 batch
Dec 30,2022, 18:10 PM IST
IAS officers
બઢતી : કમલ દાયાણી અને મનોજ દાસ સહિત 5 IAS અધિકારીઓને એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા
ગુજરાતમાં આજે પાંચ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરીથી એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 1990 બેચના IAS અધિકારીઓ કમલ દાયાણી, મનોજ દાસ, સી.વી સોમ, મનોજ અગ્રવાલ અને અરૂણ સોલંકીને પ્રમોશન આપીને એડિશનલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પાંચેય અધિકારીઓને 5 વર્ષ પહેલા એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.
Aug 10,2020, 22:59 PM IST
AMC
Appointment Of 2 More IAS Officers In AMC
Appointment Of 2 More IAS Officers In AMC
May 10,2020, 21:15 PM IST
સમાચાર ગુજરાત
સમાચાર ગુજરાત: ગુજરાતના 26 IAS અધિકારીઓની બદલી
રાજ્ય સરકારે 15 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કર્યો અને 9 આઇએસ અધિકારીઓની પ્રમોશન સાથે બદલી કરી છે. બે સિનિયર આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે.
Dec 13,2019, 10:07 AM IST
IAS officers
ગુજરાતના 26 IAS અધિકારીઓની બદલીના આદેશ, જુઓ વીડિયો
ગુજરાતના 26 IAS અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સુનૈના તોમરને ઉર્જા-પેટ્રોકેમિકલના પ્રિન્સિપાલ સેક્રેટરી બનાવાયા છે. કમલ દયાણીને પોર્ટ-ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો સોંપાયો છે. સોનલ મિશ્રાને નર્મદા વોટર રિસોર્સ-કલ્પસરનો ચાર્જ સોંપાયો છે.
Dec 13,2019, 0:05 AM IST
રાજ્ય સરકાર
રાજ્ય સરકારે 79 જેટલા IAS અધિકારીઓની કરી બદલી, જુઓ વિગત
રાજ્ય સરકારે 79 IAS અધિકારીઓની બદલી કરી છે. રાજકોટના કલેક્ટર રાહુલ ગુપ્તાની બદલી કરવામાં આવી છે. રાહુલ ગુપ્તાને ગાંધીનગર ઈન્ડસ્ટ્રિઝ કમિશ્નર બનાવાયા છે. અને રાજકોટના કલેક્ટર તરીકે રેમ્યા મોહનને મૂકવામાં આવ્યાં છે. રેમ્યા મોહન કચ્છનાં કલેક્ટર હતાં. રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીની બદલી થઈ છે.
Aug 30,2019, 14:49 PM IST
નરેન્દ્ર મોદી
PM મોદીને આ 17 ઓફિસરો પર છે આંધળો વિશ્વાસ, જાણો કોણ કોણ છે એ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ તેમણે પોતાની પસંદગીના ગુજરાત કેડરના અંદાજે દોઢ ડઝન જેટલા આઈએએસ ઓફિસરોને કેન્દ્રીય પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરીને દિલ્હી બોલાવ્યા હતા. તેમાંથી કેટલાક પીએમઓ જેવી પાવરફુલ જગ્યાઓ પર તૈનાત છે, તો કેટલાક મહત્ત્વના વિભાગો પર તૈનાત કરાયા છે. માહિતી મુજબ, કેન્દ્ર સરકારમાં તૈનાત 492 આઈએએસ ઓફિસરોમાં 18 ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર છે, જે પ્રતિનિધિયુક્તિ પર બોલાવવામાં આવ્યા હતા. તેમની સંખ્યા અંદાજે 4 ટકા જેટલી છે, પરંતુ જ્યાં પણ તેમને તૈનાત કરાયા છે, તે બધા જ મહત્વના પદ છે. આ 17 ઓફિસરોમાંથી ચાર પીએમઓમાં તૈનાત છે, જ્યારે કે ચાર ફાઈનાન્સ મંત્રાલય અને બે ગૃહ મંત્રાલયમાં મૂકાયા છે.
Oct 4,2018, 18:39 PM IST
Kerala Flood
કેરળના પુરમાં IAS અધિકારીઓએ ભરેલા પાણીમાં અનાજના કોથળા ઉચક્યાં
કેરળમાં 15 જેટલા હેલિકોપ્ટર, સેંકડો સંરક્ષણ કર્મચારીઓ, એનડીઆરએફની ટીમો અને માછીમારો સતત રાહત અને બચાવકાર્યકરી રહ્યા છે
Aug 17,2018, 21:26 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા