हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
198/ 5
(42.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhog
Bhog News
spiritual
Navratri: નવરાત્રિમાં કયા દિવસે માતાજીને જમાડશો કયો ભોગ? જાણો પ્રસાદીનું મહત્ત્વ
Navratri 2024: નવલાં નોરતામાં દરેક દિવસે બનાવો સ્પેશિયલ પ્રસાદ, કયાં દિવસે શું બનાવવું તે જાણ લો...9 દિવસ ઉજવાતા નવરાત્રિના પર્વનું ખુબ જ મહત્વ છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ 9 દિવસ દરમિયાન અલગ અલગ દેવીશક્તિનું પૂજન કરવામાં આવે છે.
Oct 3,2024, 16:31 PM IST
astro tips
Astro Tips: આ દેવી-દેવતાઓ કાજુના ભોગથી તુરંત થાય છે પ્રસન્ન, જીવનમાં કરે છે ધન વર્ષા
Astro Tips: ભગવાનની જે વસ્તુ ભોગમાં ધરાવવામાં આવી હોય છે તે પૂજા પછી ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દરેક દેવી-દેવતા ને કેટલાક ભોગ ખૂબ જ પ્રિય હોય છે. જો આ વસ્તુઓને ભોગમાં ધરાવવામાં આવે તો તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે.
Feb 1,2024, 7:44 AM IST
Navratri 2022
નવરાત્રિમાં ભૂલથી પણ માતાજીને ન ચઢાવો આવી વસ્તુઓ, નહીં તો થશે મોટી તકલીફ
નવી દિલ્લીઃ મા દુર્ગાને આ વસ્તુઓ ન ચઢાવોઃ નવરાત્રિના 9 દિવસ મા દુર્ગાને સમર્પિત છે. પૂજાના આ 9 દિવસો દરમિયાન મા દુર્ગાને ભૂલીને પણ કેટલીક વસ્તુઓ ન ચઢાવવી જોઈએ. એટલું જ નહીં, નવરાત્રિમાં કેટલીક વસ્તુઓ ન કરવાની મનાઈ છે. આવી સ્થિતિમાં આજે આપણે જાણીશું કે મા દુર્ગાને કયા ફૂલ ન ચઢાવવા જોઈએ. આવું કરવાથી માતા અંબે ગુસ્સે થાય છે.
Sep 26,2022, 17:26 PM IST
Navratri 2022
નવલાં નોરતામાં દરેક દિવસે બનાવો સ્પેશિયલ પ્રસાદ, કયા દિવસે શું બનાવવું તે જાણ લો
નવરાત્રિના નવ દિવસ અવનવા કપડા પહેરીને ગરબા કરવાની સાથે માતાજીના પૂજનનું પણ મહત્વ છે. આ નવ દિવસ માતાજી પ્રસાદ ચઢાવવામાં આવે છે. ત્યારે આ વખતે તમે નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીને શું પ્રસાદ ચઢાવશો. આ પ્રશ્ન જો તમારા મનમાં આવી રહ્યો છે તો આજે અમે તમને માતાજીને ચઢાવવાના વિવિધ પ્રસાદો વિશે જણાવીશું. આજે અમે તમને જણાવીશું કે ક્યાં દિવસે ક્યો પ્રસાદ માતાને અર્પિત કરવો જોઈએ.
Sep 26,2022, 9:56 AM IST
Bhog
મનપસંદ ભોગ લગાવવાથી જલ્દી પ્રસન્ન થાય છે દેવી-દેવતા, જાણો કયા ભગવાનને શું પસંદ છે
નવી દિલ્હીઃ ભગવાનની આરાધના ભોગ વગર અધૂરી છે, પછી ભલે તે ગોળ હોય કે 56 પ્રકારની વાનગીઓ. એવું કહેવાય છે કે ભગવાન ભક્તિ સાથે અર્પણ કરેલી નાની વસ્તુ પણ સ્વીકારે છે, પરંતુ ભગવાનને મનપસંદ ભોગ અર્પણ કરવું સારું છે. ધર્મ પુરાણોમાં તમામ દેવ-દેવીના પ્રિય ભોગ વિશે જણાવવામાં આવ્યું છે. આજે આપણે જાણીએ છીએ કે કયા દેવતાને પ્રસન્ન કરવા માટે કયો ભોગ અર્પણ કરવો જોઈએ.
Sep 15,2021, 16:43 PM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ