हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
166/ 5
(36.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhakti Sanagam
Bhakti sanagam News
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: જાણો ક્યા મંત્ર અને કઇ વિધિથી થશે સારા ફળની પ્રાપ્તિ
ભક્તિ સંગમમાં જાણો ક્યા મંત્ર અને કઇ વિધિથી સારા ફળની પ્રાપ્તિ થશે
Sep 25,2019, 9:08 AM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ચાલો 100 વર્ષ જૂના સિદ્ધપુરના દ્વારકાધિશ મંદિરે
સિદ્ધપુર શહેરએ ધાર્મિક નગરી ગણવામાં આવે છે. શહેરમાં અનેક પ્રાચીન મંદિરો શિવાલયો આવેલા છે. ત્યારે સિદ્ધપુર શહેરમાં વૈષ્ણવ સંપ્રદાયનું પૌરાણિક દ્વારકાધીશનું મંદિર આવેલ છે. આ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો આ મંદિર અંદાજે 100 વર્ષ જૂનું છે અને તે સમયે સિદ્ધપુર ખાતે આવેલ અલ્પા સરોવરમાંથી વૈષ્ણવ સંપ્રદાયના એક વ્યક્તિને દ્વારકાધીશની મૂર્તિ મળી હતી. ત્યારબાદ બાલ કૃષ્ણ લાલજી મહારાજ દ્વારા બિંદુ સરોવર રોડ પર રામજી મંદિરની બાજુમાં દ્વારકાધીશના મંદિરનું નિર્માણ કરી દ્વારકાધીશની મૂર્તિને બિરાજ માન કરી હતી.
Sep 25,2019, 9:08 AM IST
Bhakti Sanagam
ભક્તિ સંગમ: જાણો ક્યા મંત્ર અને કઇ વિધિથી થશે સારા ફળની પ્રાપ્તિ
જાણો ક્યા મંત્ર અને કઇ વિધિથી થશે સારા ફળની પ્રાપ્તિ
Sep 24,2019, 9:44 AM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ચાલો શ્રીકૃષ્ણની નગરી દ્વારકા ધામ
ચાર ધામમાનું એક ધામ અને સાત પૂરીમાની એક પૂરી એટલે ભગવાન વિષ્ણુ એવા દ્વારકાધીસનાં ધામમાં દ્વારકાથી 45કિલો મીટર દૂર આવેલ પીંડારા ગામ જયા કહેવાય છે કે મહાભારતનાં યુદ્ધ બાદ ગુરુકુળમાં કોઈ બચ્યું ન હતું અને પાંડવો પોતાના ભાઈઓ અને વડીલોનાં પિંડ તારવવા અહી આવ્યા હતા અને ભગવાન વિષ્ણુ એટલે કે કૃષ્ણની હાજરીમાં અહી લોખંડનાં પિંડ તારવ્યા હતા. આં 5000 વર્ષ પહેલાં પિંડ તારવ્યા હોય, આ ક્ષેત્ર પિંડાંરા તરીકે ઓળખાય છે. પાપથી મુકત અને પિતૃઓનાં મોક્ષ માટે ભીમ દ્વારા લોખંડનું પિંડ અહી તરી ગયું ત્યારેથી આં સ્થાનનો મહિમા ગુજરાત અને દેશ ભરમાં પ્રખ્યાત છે. શ્રાદ્ધ માટે પિંડારાં શ્રેષ્ઠ માનવામાં આવે છે જેનાં સવજનનાં અપમૃત્યુ થયા હોય તેવા પિતૃઓનાં મોક્ષ માત્ર આ ક્ષેત્રમાં જ સંભવ છે.
Sep 24,2019, 9:44 AM IST
Bhakti Sanagam
ભક્તિ સંગમ: ચાલો જાણીએ પિતૃદોષ નિવારણના ઉપાય
ચાલો જાણીએ પિતૃદોષ નિવારણના ઉપાય
Sep 23,2019, 10:01 AM IST
Bhakti Sanagam
ભક્તિ સંગમ: જાણો શ્રાદ્ધવિધિ માટે રફાળેશ્વર મહાદેવ મંદિરનું શું છે મહત્વ
ભાદરવા મહિનાને આમ તો પિતૃના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે આ મહિનામાં લોકો તેના પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધિ કરાવતા હોય છે સમગ્ર ગુજરાતમાં જુદીજુદી ત્રણથી ચાર જગ્યાએ જ પિતૃ શ્રાદ્ધની વિધિ કરાવવામાં આવે છે
Sep 23,2019, 9:30 AM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ