हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
12/ 0
(2.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
All India Muslim Personal Law Board
All india muslim personal law board News
All India Muslim Personal Law Board
UCC ના વિરોધમાં ઉતર્યું ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, લો કમિશનને જણાવી આપત્તિ
Uniform Civil Code: દેશના મુસલમાનોના સૌથી મોટા સંગઠન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ સમાન નાગરિક સંહિતા (UCC) પર પોતાની આપત્તિ સંબંધિત દસ્તાવેજ બુધવારે બોર્ડની જનરલ સભામાંથી પાસ થયા બાદ વિધિ આયોગને મોકલી દીધો.
Jul 6,2023, 13:56 PM IST
Hijab Row
હિજાબ પહેરવો મુસ્લિમ મહિલાઓનો મૌલિક અધિકાર, સુપ્રીમમાં કોર્ટમાં અરજી
કર્ણાટક હાઈકોર્ટે કહ્યું હતું કે હિજાબ પહેરીને કોઈ શિક્ષણ સંસ્થામાં એન્ટ્રી કરવાની મંજૂરી ન આપી શકાય. હાઈકોર્ટના ચુકાદાને ઈન્ડિયન મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
Mar 28,2022, 18:03 PM IST
AIMPLB
'સૂર્ય નમસ્કાર' વિરુદ્ધ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે મોરચો ખોલ્યો, કહી આ મોટી વાત
વાત જાણે એમ છે કે સરકારે નિર્દેશ બહાર પાડ્યા હતા કે આઝાદીના 75 વર્ષ પૂરા થયાના અવસરે 1 થી 7 જાન્યુઆરી સુધી શાળાઓમાં સૂર્ય નમસ્કાર કરાવવામાં આવે.
Jan 4,2022, 12:35 PM IST
બાબરી મસ્જિદ
ભૂમિ પૂજન પહેલાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું વાંધાજનક ટ્વિટ, ધમકી આપતાં કહ્યું...
આજે 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અયોધ્યા (Ayodhya)માં શ્રી રામ જન્મભૂમિ પૂજન કરશે, ત્યારબાદ મંદિર નિર્માણ શરૂ થશે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ વિવાદિત માળખા અને શ્રી રામ મંદિરનો નિર્ણય થઇ શક્યો છે. પરંતુ ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ફરી એકવાર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર સવાલા ઉઠાવ્યા છે અને હાગિયા સોફિયા મસ્જિદનું ઉદાહરણ આપતાં કહ્યું કે બાબરી મસ્જિદ હતી અને હંમેશા રહેશે.
Aug 5,2020, 7:58 AM IST
અયોધ્યા વિવાદ
સુપ્રીમના ચુકાદા સામે પુર્નવિચાર અરજી: AIMPLBએ કહ્યું-'ગુંબજ નીચે જન્મસ્થળ
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પુર્નવિચાર અરજી દાખલ કરવાનો છે. (AIMPLB)એ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપી.
Nov 17,2019, 17:14 PM IST
અયોધ્યા વિવાદ
અયોધ્યા: બીજે જગ્યા નથી મંજૂર, મુસ્લિમ લો બોર્ડ ચુકાદા અંગે પુર્નવિચાર અરજ
સુપ્રીમ કોર્ટે (Supreme Court) અયોધ્યા મામલે (Ayodhya) ચુકાદો આપ્યા બાદ આજે લખનઉની મુમતાઝ કોલેજમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) કાર્ય સમિતિની બેઠક પૂરી થઈ ગઈ છે.
Nov 17,2019, 16:16 PM IST
અયોધ્યા કેસ
બાબરી મસ્જિદ એક્શન કમિટી સંયોજકનું મોટું નિવેદન, અયોધ્યા મામલે કોઇ વાતચીત
બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજકે અયોધ્યા મામલે મોટું નિવેદન કર્યું છે. કાસિમ રસૂલ ઇલિયાસે કહ્યું કે, અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ માન્ય રહેશે.
Sep 16,2019, 18:07 PM IST
ત્રણ તલાક
ત્રણ તલાક પર કાયદો બન્યો તો આપીશું કોર્ટમાં પડકાર: મુસ્લિમ પર્સનલ લો બોર્ડ
ત્રણ તલાક પર સંસદમાં કાયદો બનાવવામાં આવશે તો તેને કોર્ટમાં પડકાર આપશે. કેન્દ્ર સરકાર ત્રણ તલાક પર અધિનિયમ લાવી છે.
Dec 16,2018, 19:17 PM IST
Ayodhya
અયોધ્યા અંગે સુપ્રીમનાં ચુકાદામાંથી ઘણી સકારાત્મક વાતો સામે આવી: AIMPLB
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વરિષ્ઠ સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગીએ કહ્યું કે સુપ્રીમનાં ચુકાદાનું અમે સન્માન કરીએ છીએ
Sep 27,2018, 23:04 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા