हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સરકારનો નિર્ણય
સરકારનો નિર્ણય News
lion
સાવજની સુરક્ષા માટે સરકારનો નિર્ણય! કુલ ૧.૮૪ લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’
અત્યાર સુધી આ વિસ્તારને ફરતે ૧૦ કિ.મી. સુધી ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં હતો. સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત સાદર કરવામાં આવેલ હતી.
Sep 25,2024, 16:37 PM IST
Gandhinagar news
ગુજરાતની ખાનગી-સરકારી સ્કૂલોને કર્યો મહત્વપૂર્ણ આદેશ, શિક્ષણ વિભાગનો પરિપત્ર જાહેર
ધોરણ 1 ના વર્ગો ચાલતા હોય તેવી તમામ શાળાઓને શૈક્ષણિક વર્ષ 2023 - 24 થી બાલવાટિકાના વર્ગો શરૂ કરવાના રહેશે. પ્રાથમિક શાળામાં બાલવાટીકાની રચના પ્રાથમિક શાળાના ભાગ તરીકે જે તે શાળાના પરિસરમાં કરવાની રહેશે.
Apr 30,2023, 16:31 PM IST
LRD Issue
સરકારની LRD મુદ્દે જાહેરાત:સવર્ણ/અનામત બંન્ને વર્ગો નાખુશ, આંદોલન યથાવત્ત
LRD ભરતી મુદ્દે મહિલા ઉમેદવારો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો અંત લાવવા રાજ્ય સરકારે આજે નિર્ણય લીધો છે. આ મુદ્દે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરતી બોર્ડનાં ચેરમેન વિકાસ સહાય વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નાયબમુખ્યમંત્રી નીતન પટેલની પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું છે. આ બેઠકબાદ નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ યોજીને જુનો પરિપત્ર આ ભરતીમાં લાગુ નહી પડે તેવું જણાવ્યું હતું. 1 ઓગષ્ટ 2018નાં પરિપત્રની જોગવાઇને ધ્યાને નહી લેવામાં આવે અને જે ઉમેદવારને 62.5 ટકાથી વધારે માર્ક હશે તેનો સમાવેશ આ ભરતીમાં કરવામાં આવશે અને તેનાં માટે સીટો વધારવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
Feb 16,2020, 21:32 PM IST
Government's decision
અમરેલીનાં ખેડૂતોને દિવસે અપાશે વિજળી, રાની પશુઓની રંઝાડથી મળશે મુક્તિ
હાલ અમરેલી જિલ્લામાં દિપડાઓનો ત્રાસ ખુબ જ વધી ગયો છે. અનેક ખેડૂતો અને નાગરિકોનાં મોત નિપજ્યા છે જ્યારે અનેક ઘાયલ પણ થયા છે. જો કે આ દરમિયાન એક સવાલ ઉઠીને આવ્યો કે ખેડૂતો રાત્રે ખેતરમાં જાય છે શા કારણથી ? મોટા ભાગનાં ખેતરને જાળી નાખી દીધી હોવાથી પશુઓ તો પાકમાં ઘુસતા નથી. ત્યારે ખેડૂતોએ રાત્રે ખેતરમાં જવાની શું જરૂર પડે છે. ખેડૂતોને રાત્રે ખેતરમાં જવાનું મુખ્ય કારણ છે રાત્રે મળતી વિજળી. ખેડૂતોને રાત્રે વિજળી આવતી હોવાનાં કારણે પાકને પાણી પીવડાવવા માટે રાત્રે જવું પડે છે. અંધારામાં જ્યાં પાળા હોય ત્યાં ઉભુ પણ રહેવું પડે છે. જો કે સરકારે એક સરાહનીય નિર્ણય લીધો છે.
Dec 9,2019, 21:42 PM IST
શાળાની બસોના અકસ્માત
શાળાની બસોના ઉપરાઉપરી અકસ્માત બાદ સરકારનો મોટો નિર્ણય
શાળાની બસોના ઉપરાઉપરી અકસ્માત બાદ સરકારનો મોટો નિર્ણય
Dec 26,2018, 15:05 PM IST
Trending news
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત