हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મા લક્ષ્મી
મા લક્ષ્મી News
lucky girl
આવી મહિલાઓના પગ ઘરમાં પડે તો જીવનમાં ખુશીઓથી ભરાઈ જાય છે, નસીબવાળું હોય છે પરિવાર
Lucky Girl: સમુદ્ર શાસ્ત્રમાં વ્યક્તિના શરીર પરનાં નિશાન અને અંગોના આકારનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ વ્યક્તિનો સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્ય પણ જાણી શકાય છે. આવી સ્થિતિમાં, અમે અહીં વાત કરવાના છીએ, આવા નિશાનો વિશે
Sep 21,2023, 15:18 PM IST
Maa Lakshmi
મા લક્ષ્મીને અત્યંત પ્રિય છે આ વસ્તુઓ, ઘરમાં રાખશો તો ચાર ગણી પ્રગતિ થશે!
Maa Lakshmi Favourite Things: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તેમના પર રહે. આ કરવાની ઘણી રીતો છે. વાસ્તુશાસ્ત્રમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે કેટલીક બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
Aug 4,2023, 12:46 PM IST
mistakes at sunset
સૂરજ ડૂબવાના સમયે તમે કરો છો આ ભૂલો તો મા લક્ષ્મી થઈ જશે નારાજ, આજીવન ગરીબીમાં રહેશો
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, જીવનભર તેના પર મા લક્ષ્મીની કૃપા રહે. જીવનમાં તમામ સુખ-સુવિધા અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય. તેના માટે તેઓ ખુબ જ મહેનત કરે છે. એટલે તેમના તમામ સપનાઓ પૂરા કરી શકે. પરંતુ ઘણીવાર વ્યક્તિને નસીબનો સાથ ન મળતો જેના કારણે તેઓને સફળતા મળવામાં મુશ્કેલીઓ આવે છે.
Jun 23,2023, 12:40 PM IST
Rich
મૂર્ખની માફક તમે પણ નથી કરતાને આ ભૂલો,ક્યારેય નહી બની શકો અમીર, મા લક્ષ્મી થશે નારાજ
life management tips: કેટલીક ભૂલોના કારણે મા લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે. મા મહાલક્ષ્મીની કૃપા વિના જીવનમાં આર્થિક પ્રગતિ શક્ય નથી. માતા લક્ષ્મી સ્વભાવે ચંચળ છે. આ એટલા માટે છે કારણ કે તેઓ હંમેશા કોઈની સાથે રહેતા નથી. તેઓ એવું કરે છે કે જેના પર માતા લક્ષ્મી કૃપા કરે છે, તેને ધન-સંપત્તિ ની કોઈ કમી નથી રહેતી.
Jun 20,2023, 14:55 PM IST
Maa Lakshmi
Maa Lakshmi: મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જરૂરથી કરો આ જાપ, પૂર્ણ થશે મનોકામના
Morning Remedies: મા લક્ષ્મી ધનની દેવી કહેવાય છે. જો મા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે તો તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની ઉણપ આવતી નથી.
Jun 2,2023, 19:30 PM IST
Shukra Gochar
30 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, ચમકી જશે ભાગ્ય, માં લક્ષ્મીની થશે કૃપા
30 મેએ શુક્ર રાશિ પરિવર્તન કરશે. શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના જાતકોને લાભ થવાનો છે. શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. જાણો આ દરમિયાન કઈ રાશિના જાતકોને લાભ થશે.
May 20,2023, 16:26 PM IST
MAA LAXMI
ક્યારેય ન કરશો આ 4 કામ, નહિતર હંમેશા માટે નારાજ થઈ જશે મા લક્ષ્મી
Maa Laxmi: હિન્દુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. ઘણી વખત ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. ચાલો જાણીએ કયા કારણોસર ઘરમાં દેવી લક્ષ્મી વાસ નથી કરતી.
Feb 14,2023, 11:42 AM IST
ધનતેરસ 2020
ધનતેરસ પર આ વસ્તુઓનું અવશ્ય કરો મહાદાન, દેવી લક્ષ્મીની અપાર કૃપા થશે, બનશો ધનવાન
આ વર્ષે 14 નવેમ્બરના રોજ દિવાળીનો ઉત્સવ ઉજવવામાં આવશે. દિવાળી પહેલા ઉજવવામાં આવતા ધનતેરસના તહેવાર પર ખરીદીની પરંપરા છે. આ ખાસ અવસરે દરેક જણ પોતાના યથાશક્તિ મુજબ કઈંકને કઈંક જરૂર ખરીદે છે. જો કે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ દિવસે ખરીદીની સાથે દાનની પણ પરંપરા છે. એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે કરાયેલા દાનથી જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. આ સાથે જ ગરીબોની પણ મદદ થાય છે.
Nov 12,2020, 14:00 PM IST
Akshaya Tritiya
આજે અક્ષય તૃતીયા પર જાણો ગુજરાતના પ્રખ્યાત મંદિરોના અપડેટ્સ
અક્ષય તૃતીયા હિન્દુઓનો ખાસ પર્વ છે. કેટલાક લોકો તેને અખા તીજના નામથી પણ જાણે છે. સનાતન ધર્મમાં તેનું બહુ જ મહત્વ છે. માન્યતા છે કે, આ દિવસોમાં સોનુ કે સોનાના દાગીના ખરીદવુ શુભ માનવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે, આ દિવસે સૌભાગ્ય અને શુભ ફળનું ક્યારેય ક્ષય થતુ નથી. તેથી આ દિવસે જે પણ કામ કરવામાં આવે, તેનુ ફળ અનેક ગણુ મળે છે. આ જ કારણ છે કે, આ દિવસે સોનુ ઘરમાં લાવીને ઘરનું સૌભાગ્ય વધારવામાં આવે છે. આ દિવસે કોઈ મુહૂર્તની જરૂર પડતી નથી. મંદિરોમાં અક્ષય તૃતીયાના દિવસે ખાસ સાજશણગાર તથા પૂજાવિધી કરવામાં આવે છે. ત્યારે જાણીએ, કેવી છે ગુજરાતના પ્રખ્યાત મંદિરોની ઉજવણી.
May 7,2019, 9:20 AM IST
Akshaya Tritiya
Akshaya Tritiya 2019: સોનુ ખરીદી અને પૂજાનું આ મુહૂર્ત અચૂક સાચવજો, ફાયદો
વૈશાખ શુક્લ તૃતીયાને અક્ષય તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે. જે આજે 7 મેના રોજ આવી રહી છે. આ સનાતન ધર્મીઓનો મુખ્ય તહેવાર છે. એવી માન્યતા છે કે, અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદારી શુભ માનવામાં આવે છે.
May 7,2019, 9:30 AM IST
મા લક્ષ્મી
શુક્રવારે આ વસ્તુ ખાવાથી થશે ધનલાભ, 7 દિવસ આ 7 વસ્તુઓ ખાવાથી પૂરા થાય છે દ
સપ્તાહના સાતેય દિવસ અલગ અલગ મહત્વ ધરાવે છે. આમ તો દરેક દિવસ શુભ હોય છે. પરંતુ અનેકવાર જરૂરી કામ માટે દિવસની શુભતા જોવામાં આવે છે. શાસ્ત્રો અને જ્યોતિષના જાણકારો અનુસાર માનવામાં આવે છે કે, જો તમે કોઈ સારા કામ માટે ઘરથી નીકળી રહ્યા છો તો તે દિવસ મુજબ ઉપાય કરવાથી કાર્યમાં જલ્દીથી સફળતા મળે છે.
Nov 22,2018, 17:49 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ