हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
200/ 7
(43)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભૂગર્ભ જળ
ભૂગર્ભ જળ News
Gujarat water crisis
આ જ સ્થિતિ રહી તો ગુજરાતમાં ખૂટી જશે ભૂગર્ભજળ! આ જિલ્લો સૌથી વધુ ખેંચે છે પાણી...
ગુજરાતનું ભૂગર્ભજળ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે. ગુજરાતનું ભૂગર્ભજળ હવે પીવાલાયક પણ નથી. આવું તમને કોઈ કહે તો વિશ્વાસ નહીં કરો ને. પરંતુ આ એકદમ હકીકત છે. કેમ કે ગુજરાતના ભૂગર્ભજળમાં ફ્લોરાઈડ, આર્સેનિક, સીસુ, આયર્ન, નાઈટ્રેટ સહિતના જોખમી તત્વોની માત્રા જોવા મળી છે.
Feb 13,2025, 9:41 AM IST
Agriculture
ખેડૂતોની થાળીમાં ઘી-કેળા! ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
Gujarat Government Big Decision : લોકભાગીદારીથી બિન ઉપયોગી બંધ ખાનગી ટ્યુબવેલ રીચાર્જ કરાશે, રૂ.૧૫૦ કરોડની‘ભૂગર્ભ જળ રીચાર્જ’યોજનાને મંજૂરી, રાજ્યમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/ બોરને વરસાદી પાણીથી રીચાર્જ કરાશે, ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે જયારે ૧૦ ટકા લોક સહયોગ મેળવાશે, ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો થશે
Jul 30,2024, 15:12 PM IST
gujarat
પાદરામાં આગામી દિવસો ખુબ જ જોખમી! ભૂગર્ભમાંથી નીકળ્યું લાલ રંગનું પાણી, વૈજ્ઞાનિકો..
પાદરા તાલુકાના અનેક ગામો જેવા કે દૂધવાળા, કરખડી,લુણા સહિતના અલગ અલગ ગામોમાં કુવામાંથી કે બોરવેલમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે, જે પાણી ખેડૂતો પોતાના પાકમાં ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂતોના પાકને પણ આ પાણીના કારણે ભારે નુકશાન થાય રહ્યું છે.
Jul 23,2023, 20:18 PM IST
gujarat
ભૂગર્ભ જળનું આડેધડ દોહન કયા શહેરોને પડી રહ્યું છે ભારે? ગુજરાતમાં શું છે સ્થિતિ?
ભૂગર્ભ જળના અનિયંત્રિત દોહનને કારણે દેશમાં પાણીનું સ્તર વધુને ઉંડે જઈ રહ્યું છે. દેશમાં કેટલાક શહેરો અને જિલ્લામાં સ્થિતિ સ્ફોટક બની છે. જેમાં ગુજરાતના કેટલાક શહેરો પણ સામેલ છે.
Apr 27,2023, 23:06 PM IST
પાણીપત
પાણીપત કાર્યક્રમમાં જુઓ રાજકોટમાં ભૂગર્ભ જળમાં વધારો કરવા આવી કરાઈ શરૂઆત
ઉનાળો આવે એટલે રાજકોટમા દર વર્ષે પાણીની સમસ્યાઓ સર્જાય છે. એટલે મનપાના કમિશ્નર દ્રારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયા છે, જેના ભાગરૂપે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદુ પાણી ટ્રીટ કરી શુધ્ધ કરવામાં આવી રહ્યું છે જે પાણી ને મોરબીના સિરામિક ઉદ્યોગ, જેતપુરના સાડી ઉદ્યોગ , બિલ્ડર્સને બાંધકામ માટે અને ગાર્ડન માટે આપવામા આવશે.
May 17,2019, 21:35 PM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ