हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
19/ 2
(4.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સુશાંત આત્મહત્યા કેસ
સુશાંત આત્મહત્યા કેસ News
Sushant Suicide Case
Sushant Suicide Case: સીબીઆઈના આ સવાલોમાં ફસાઈ ગઈ રિયા ચક્રવર્તી
તેવું જાણવા મળ્યું છે કે સુશાંત કેસમાં સીબીઆઈએ રિયા ચક્રવર્તીને તેની ડ્રગ્સને લઈને થયેલી ચેટ પર સવાલ કર્યાં છે.
Aug 30,2020, 7:25 AM IST
સુશાંત સુસાઇડ કેસ
સુશાંત સુસાઇડ કેસ: 14 જૂને આખરે શું થયું હતુ?... થયો ચોંકાવનારો ખુલાસો
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. આ મામલે Zee Newsએ એમ્બ્યુલન્સના ડ્રાઇવર (Ambulance Driver) સાથે વાત કરી હતી જેમાં 14 જૂનના ઘટનાના દિવસે સુશાંતની બોડીને રૂમમાંથી બહાર લાવ્યા હતા.
Aug 3,2020, 16:43 PM IST
સુશાંત આત્મહત્યા કેસ
સુશાંત કેસ: પટણાના SP મુંબઈમાં જબરદસ્તીથી ક્વોરન્ટાઈન, CM નીતિશકુમારે આપ્યું આ રિએક્
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની કથિત આત્મહત્યાના કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યાં છે. તપાસ માટે મુંબઈ પહોંચેલા પટણા સિટી એસપી વિનય તિવારીને બીએમસીએ જબરદસ્તીથી ક્વોરન્ટાઈન કર્યા હોવાની ખબર સામે આવી ત્યારબાદ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર (NitishKumar) નું નિવેદન સામે આવ્યું છે. તેમણે તેને ખોટું ગણાવ્યું છે.
Aug 3,2020, 12:08 PM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંતના અંતિમ સંસ્કારમાં કેમ સામેલ ના થઇ અંકિતા, જાણો શું કહ્યું
સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં ખૂબ જટિલ બની રહ્યો છે. સુશાંતના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સામે એફઆઈઆર દાખલ કરી હતી અને ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. સુશાંતના પિતાની આ એફઆઈઆર મુજબ રિયાએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો છે. તેની એફઆઈઆર બાદ સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પણ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી અને લખ્યું કે સત્ય હંમેશા જીતે છે.
Aug 2,2020, 17:46 PM IST
પટના
Sushant Suicide Case: ક્યાં છે સુશાંતનો મિત્ર, ફોન પણ સ્વિચ ઓફ? SITના રડાર પર પિઠાની
એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતનું રહસ્ય ઉકેલવાને લઇ બિહાર પોલીસ દરેક એંગલને નજીકથી તપાસ કરી રહી છે. આ મામલે મુંબઈમાં હાજર બિહાર પોલીસની એસઆઈટી સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની પૂછપરછ કરશે. બિહાર પોલીસના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ પહેલાથી તેમના રડાર પર હતો. આગળ વધવા માટે તેની પૂછપરછ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ પિઠાનીએ સૌથી પહેલા સુશાંતની ડેડ બોડી જોઇ હતી, પીઠાની સુશાંતની સાથે તેના ઘરમાં રહેતો હતો.
Aug 2,2020, 13:36 PM IST
સુશાંત સિંહ રાજપૂત
મોટો ખુલાસો! જાણો, પૂજાના નામ પર સુશાંતના એકાઉન્ટથી ક્યારે અને કેટલા નિકાળ્યા પૈસા
સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) 14 જૂનના મુંબઇમાં તેમના ઘરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ત્યારબાદથી ઘણા સવાલો તેના પરિવાર, મિત્રો અને ચાહકોના મનમાં ઉઠી રહ્યાં છે. તમામ લોકો માત્ર આ જાણવા મા.ગે છે કે સુશાંત સિંહે આત્મહત્યા કેમ કરી, જો કે, મુંબઇ પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. ત્યારે પટનામાં આ મામલે એફઆઇઆર નોંધાયા બાદ બિહાર પોલીસ પણ ઘણી એક્ટિવ થઇ ગઇ છે. બિહાર પોલીસની એક ટીમ મુંબઇમાં આ મામલે તપાસ કરી રહી છે.
Aug 2,2020, 12:10 PM IST
Sushant Singh Rajput
Sushant Sucide Case : મુંબઇ પોલીસનુ તપાસમાં નવો વળાંક, આ વાત પર નથી ગયું કોઇનુ ધ્યાન
સુશાંત સિંહ રાજપુત સુસાઇડ કેસમાં હવે પોલીસની તપા આ દિશામાં આગળ વધી રહી છે, શું સુશાંતસિંહને આત્મહત્યા માટે ખાસ સ્ટ્રેટેજી હેઠળ મજબુર કરવામાં આવ્યા. કદાચ આ જ કારણ છે કે હાલ સુશાંત સિંહના દો્તો, ડાયરેક્ટર્સ, અભિનેત્રી, ફિલ્મી દુનિયાની પુછપરછ કર્યા બાદ મુંબઇ પોલીસની નજર ફિલ્મી દુનિયા કવર કરનારા જર્નાલિસ્ટ પર છે. કેટલાક પત્રકારોની 9 કલાકથી પણ વધારે સમય સુધી પુછપરછ પણ કરવામાં આવી હતી. એક વેબસાઇટનાં જર્નાલિસ્ટને પુછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.
Jul 4,2020, 14:50 PM IST
Trending news
Mahashivratri
Zodiac: મહાશિવરાત્રી પર આ 3 ગ્રહો આવશે એકસાથે, આ રાશિઓને કરાવશે જોરદાર ફાયદો
PM Poshan Scheme
શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે લેવાયો મોટો નિર્ણય, મટીરિયલ કોસ્ટમાં વધારો
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન