हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
0/ 0
(0.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સત્તા
સત્તા News
Lok Sabha Election 2024
Phalodi Satta Market: ભાજપના હાથમાંથી નીકળી જશે સત્તા? ફલોદી પછી બિલાસપુર સટ્ટા બજાર
Phalodi Satta Market: સટ્ટા માર્કેટના દાવાઓએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં પૂર્ણ થશે. ચૂંટણીનો માત્ર એક તબક્કો બાકી છે
May 29,2024, 12:59 PM IST
bjp
ભાજપ આખા દેશમાં કરે છે તે કોંગ્રેસે છોટાઉદેપુરમાં કર્યું, ભાજપની સત્તા છીનવી
તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના 10 સભ્યોએ બળવો કરી કોંગ્રેસનો સાથ લઈ સત્તા હાંસલ કરી છે, તો નવાઈની વાત એ છે કે પ્રમુખ પદનો ઉમેદવાર હાજર ન હોવા છતાં તેનો વિજય થયો છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની આજે યોજાયેલ ચૂંટણીમાં પોતાની સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપની ભૂંડી હાર થઈ છે. આજે યોજાયેલ છોટાઉદેપૂર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર ગેરહાજર હોવા છતાં તેનો વિજય થયો છે.
Mar 18,2021, 20:23 PM IST
Aditya Thackeray
શિવસેના નેતા આદિત્ય ઠાકરેનું છલકાયું ઘમંડ, 'અમારી ઈર્ષા કરે છે ભાજપ'
એક સમયે ભાજપ (BJP) ની સહયોગી પાર્ટી રહી ચૂકેલી શિવસેના (Shivsena) એ હવે ભાજપ સામે જ મોરચો માંડ્યો છે. આદિત્ય ઠાકરે (Aditya Thackeray) એ શુક્રવારે કહ્યું કે વિપક્ષ શિવસેનાની ઈર્ષા કરે છે. કારણ કે જે પહેલા સત્તામાં હતાં તે હવે સત્તામાંથી બહાર થઈ ગયા છે. એટલું જ નહીં આદિત્યએ એમ પણ કહ્યું કે હવે તેઓ સત્તામાંથી બહાર થઈ ગયા છે. જેના કારણે તેઓ દુ:ખી છે અને હું તેમને ક્યારેય બર્નોલ લગાવવાની સલાહ પણ નહીં આપું.
Dec 28,2019, 8:04 AM IST
અમદાવાદ
અમદાવાદ એએમસી કેમ છે લાચાર, જુઓ વીડિયો
અમદાવાદ મ્યુનિસિપલ કમિશરન વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જ વ્યક્ત કરી લાચારી, ફોજદારી કેસ નહોતા કરી શકતા પણ હવે 20 જિંદગીઓ હોમાયા પછી AMCને મળી ફોજદારી કેસની સત્તા
May 25,2019, 14:15 PM IST
અમદાવાદ
અમદાવાદ એએમસી કેમ છે લાચાર, જુઓ વીડિયો
અમદાવાદ મ્યુનિસિપલ કમિશરન વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જ વ્યક્ત કરી લાચારી, ફોજદારી કેસ નહોતા કરી શકતા પણ હવે 20 જિંદગીઓ હોમાયા પછી AMCને મળી ફોજદારી કેસની સત્તા
May 25,2019, 14:15 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
કેટલાક લોકો માટે સત્તા ઓક્સિજન સમાન, તેના વગર જીવતા જ ન રહી શકે: પીએમ મોદી
પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની 94મી જન્મજયંતીની પૂર્વ સંધ્યા પર તેમની સ્મૃતિમાં 100 રૂપિયાનો સિક્કો લોન્ચ કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલાક લોકો માટે સત્તા જ્યાં ઓક્સીજન સમાન હોય છે ત્યાં વાજપેયી પોતાના જાહેર જીવનમાં લાંબા સમય સુધી વિપક્ષમાં બેસીને રાષ્ટ્રહિત સંલગ્ન વિષયો ઉઠાવતા રહ્યાં.
Dec 24,2018, 14:17 PM IST
રામ મંદિર
રામ મંદિર પર CM યોગીના નિવેદનથી સંત નારાજ, કહ્યું-'2019માં ભાજપને
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા અપાયેલા નિવેદન પર વિવાદ શરૂ થઈ ગયો છે.
Sep 2,2018, 15:15 PM IST
Trending news
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?