हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
236/ 9
(50)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહારાષ્ટ્ર Maharashtra
મહારાષ્ટ્ર maharashtra News
મહારાષ્ટ્ર Maharashtra
કંઇક આવું હશે ઉદ્ધવ ઠાકરેનું મંત્રિમંડળ, આ લોકોને મળશે મંત્રીપદ
શિવસેના (Shiv Sena), કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP)એ મંત્રીમંડળને લઇને રૂપરેખા નક્કી થઇ ગઇ છે. મહારાષ્ટ્રના નવા મંત્રીમંડળમાં શિવસેના અને એનસીપી કોટામાંથી 15-15 અને કોંગ્રેસના કોટામાંથી 12 મંત્રી હશે. સૂત્રોના અનુસાર એનસીપી અને શિવસેનાએ 10-10 મંત્રીઓના નામ નક્કી કરી દીધા છે. જ્યારે કોંગ્રેસના 8 મંત્રીઓના નામ નક્કી કરી દીધા છે.
Nov 27,2019, 14:05 PM IST
મહારાષ્ટ્ર Maharashtra
શરદ પવારે બોલાવી NCP ની બેઠક, અજિત પવારને ઉપમુખ્યમંત્રી બનાવવાની તૈયારી
મહારાષ્ટ્રમાં લાંબા રાજકીય ગતિરોધ પછીહવે ત્રણેય પક્ષોના ગઠબંધનની સરકાર બનવા જઇ રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ એનસીપી અને કોંગ્રેસ તથા કેટલીક નાની પાર્ટીઓના સહયોગથી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (Maha Vikas Aghadi)ની સરકાર બનવા જઇ રહી છે. એકતરફ વિધાનસભામાં નવા ધારાસભ્યો શપથ ગ્રહણ કરી રહ્યા છે.
Nov 27,2019, 13:38 PM IST
મહારાષ્ટ્ર Maharashtra
શરદ પવારે અજિત પવાર રૂપી તીર વડે કર્યા 4 શિકાર! શું BJP સમજી ન શકી
શિવસેના નેતાઓની બંધ રૂમમાં શરદ પવાર (Sharad Pawar) સાથે મુલાકાત થઇ. શિવસેનાએ પોતાની ચિંતા તો વ્યક્ત કરી અને સાથે જ ભાજપને સત્તાથી બહાર રાખવા માટે કુરબાની આપવાની પણ ઓફર કરી. શિવસેનાએ પોતાના દ્વારા કહ્યું કે પોતાની પાંચ વર્ષની મુખ્યમંત્રી પદની માંગ છોડવા માટે તૈયાર છે.
Nov 27,2019, 11:59 AM IST
મહારાષ્ટ્ર Maharashtra
શિવસેનાનો તીખો હુમલો,પવારે અંતિમ ક્ષણોમાં તેમનું વસ્ત્રહરણ રોકી લીધું
મહારાષ્ટ્ર (Maharashtra)માં અજિત પવાર (Ajit Pawar) ના સમર્થનથી બનેલી ભાજપ (BJP) સરકાર ઢળી પડતાં હવે શિવસેના (Shiv Sena)-એનસીપી (NCP)-કોંગ્રેસ (Congress) ગઠબંધનની સરકાર બનાવવાનું ફાઇનલ થઇ ગયું છે આ દરમિયાન શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા ભાજપ પર આકરો પ્રહાર કર્યો છે. સામનામાં લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સાથે અમારો વ્યક્તિગત ઝઘડો નથી, પરંતુ જતાં-જતાં ફડણવીસે અમારા પર આરોપ લગાવ્યો છે. તેમણે શિવસેનાના સત્તા હેતુ લાચાર થવાની વાત કહી છે. આમ કહેવું તે ચોર ઉલ્ટા કોટવાલ કો ડાંટે જેવું છે. શિવસેના સત્તા હેતુ લાચાર કહેનાર પહેલા પોતાના પર જામેલી ધૂળ જુએ.
Nov 27,2019, 10:44 AM IST
મહારાષ્ટ્ર Maharashtra
ઉદ્ધવ નહી આ નેતાના હાથમાં હશે મહારાષ્ટ્રની 'કમાન',વાંચો જાણકારો શું કહે છે
મહારાષ્ટ્ર (Maharashtra)માં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ મુખ્યમંત્રીની ખુરશી પ્રાપ્ત કરી લીધી છે. પરંતુ અત્યાર સુધી રિમોટ કંટ્રોલ હાથમાં રાખનાર ઉદ્ધવ ઠાકરેની સરકારનું રિમોટ કંટ્રોલ તેમના હાથમાં રહેશે નહી. મહા વિકાસ અઘાડી સરકારનું કેંદ્વ માતોશ્રી નહી પરંતુ એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)ના ઘરે સિલ્વર ઓક હશે અને શરદ પવાર આ સરકારના મોટા નિર્ણયો પર પોતાની અસર પાડશે.
Nov 27,2019, 10:50 AM IST
મહારાષ્ટ્ર Maharashtra
શિવસેના ધારાસભ્યોનો દાવો, પહેલાં જ કેબિનેટ બેઠકમાં માફ થશે ખેડૂતોનું દેવું
શિવસેના (Shiv Sena)ના ધારાસભ્ય વિનાયક રાઉત (Vinayak Raut) એ કહ્યું કે અમે મહારાષ્ટ્ર (Maharashtra)ના ખેડૂતોના માટે કામ કરીશું. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પહેલાં જ કેબિનેટ બેઠકમાં ખેડૂતોની લોન માફ કરી દેશે. ઠાકરે મહારાષ્ટ્રની જનતા માટે કામ કરશે.
Nov 27,2019, 9:09 AM IST
Trending news
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?