हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
74/ 3
(16)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાટિદાર સંસ્થા
પાટિદાર સંસ્થા News
ઉમિયાધામ
પાસ સમિતિ અને 6 પાટિદાર સંસ્થાઓ વચ્ચે નિવેદનબાજી બાદ આખરે સમાધાન
મનોજ પનારાએ સી.કે. પટેલને સરકારના એજન્ટ કહેવા બદલ માફી માગી, સી.કે. પટેલની સરકાર સાથેની વાટાઘાટો માટેના નેતા તરીકે વરણી કરવામાં આવી, સી.કે. પટેલે પત્રકારોને જણાવ્યું કે, આ બેઠક બાદ અમારા મતભેદ પુરા થયા છે, અમે સરકારને રજૂઆત અગાઉથી કરી ચૂક્યા છે, સરકારના જવાબની રાહ જોઈ રહ્યા છીએ
Sep 8,2018, 22:09 PM IST
પાટિદાર સંસ્થા
હાર્દિકના ઉપવાસ મુદ્દે પાટીદાર સંસ્થાઓ મધ્યસ્થી બનવા તૈયારઃ સી.કે. પટેલ
અમદાવાદના સોલા ખાતે આવેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે આ સંસ્થાના અગ્રણીઓની મંગળવારે બપોરે બેઠક યોજાઈ હતી. અગાઉ આ બેઠકમાં 6 પાટીદાર સંસ્થાના નેતાઓ હાજર રહેવાના હતા, પંરતુ તેઓ આવ્યા ન હતા. આ બેઠકમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા બિનઅનામત આર્થિક આયોગ અને તેના લાભો અંગે ચર્ચા કરાઈ હતી. આ સાથે જ હાર્દિકના ઉપવાસ આંદોલન બાબતે સરકાર અને હાર્દિક મધ્યસ્થી કરવાનો નિર્ણય લેવાયો હતો. આ મુદ્દે પાટીદાર સંસ્થાના નેતાઓ રાજ્ય સરકારના સૌરભ પટેલ અને કૌશિક પટેલને મળવા માટે ગાંધીનગર રવાના થયા હતા અને મોડી સાંજે બેઠકનું આયોજન થયું છે
Sep 4,2018, 18:27 PM IST
Trending news
Somnath temple
સોમનાથ મંદિરને વધુ એક સર્ટિફિકેટથી કરાયું પુરસ્કૃત, પ્રસાદની ગુણવતા કરાશે સુનિશ્ચિત
Mahashivratri
Zodiac: મહાશિવરાત્રી પર આ 3 ગ્રહો આવશે એકસાથે, આ રાશિઓને કરાવશે જોરદાર ફાયદો
PM Poshan Scheme
શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે લેવાયો મોટો નિર્ણય, મટીરિયલ કોસ્ટમાં વધારો
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ