हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
24/ 2
(6.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નિઝામુદ્દીન
નિઝામુદ્દીન News
corona virus
કોરોનાને કારણે ભાંગી પડેલા દેશોમાંથી પણ આવ્યા તબલીગી, જાણો દેશમાં ક્યાં ક્યાં ગયા?
કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હાકાકાર મચી ગયો છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનની વચ્ચે દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલ તબલીગી જમાત મરકજમાં 16 દેશો અને ભારતનાં 19 રાજ્યોમાંથી આવેલા આશરે 2000થી વધારે લોકો એકત્ર થયા હતા. જેમાં એ દેશનાં લોકોનો પણ સમાવેશ થાય છે, જ્યાં કોરોના વાયરસ પોતાનાં પગ ફેલાવી ચુક્યું છે. જો કે તંત્રએ 36 કલાકની આકરી મહેનત બાદ આ તમામ લોકોને મરકજથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરી દીધા છે, પરંતુ ઘણા લોકો જમાતિઓના સંપર્કમાં આવી ગયા છે જેને પોલીસ શોધી રહી છે.
Apr 2,2020, 18:25 PM IST
tablighi jamaat
તબલિગી જમાતમાં સામેલ લોકોની શોધ માટે યુદ્ધસ્તરે અભિયાન, કોરોનાના કેસ 1900 પાર
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં અભિયાનમાં ઝડપ લાવતા વિભિન્ન રાજ્યોમાં પ્રશાસને કોવિડ-19ના સૌથી મોટા હોટસ્પોટ બનીને ઊભરેલા દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝમાં તબલિગી જમાતના આયોજનમાં ભાગ લેનારા 6000થી વધુ લોકોની ઓળખ કરી છે. દેશભરમાં બુધવારના રોજ સૌથી વધુ 450 પોઝિટિવ કેસ સામે આવતા હવે સંક્રમિત લોકોની સંખ્યા 1900 પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 59 લોકોના મોત થઈ ચૂક્યા છે.
Apr 2,2020, 7:16 AM IST
તબલિગી જમાત
આઘાતજનક...તબલિગી જમાતના લોકોએ ભારત સહિત છ દેશોમાં ફેલાવ્યો કોરોનાનો ચેપ
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિવિઝનના મંચથી દેશના લોકોને હાથ જોડીને અપીલ કરી હતી કે તેઓ ઘરમાંથી બહાર ન નીકળે. કોરોના સામેના યુદ્ધમાં સરકારની મદદ કરે. પરંતુ આમ છતાં કેટલાક લોકોએ ધર્મ પ્રચાર પ્રસારના બહાને આખા દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાની કોશિશ કરી છે.
Apr 1,2020, 7:48 AM IST
nizamuddin
Nizamuddin Corona Case:તબલીગી જમાતના લોકો અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો
દિલ્હીના નિઝામુદ્દીનમાં 13 માર્ચથી 15મી માર્ચ સુધી થયેલી તબ્લીગી જમાતની ધાર્મિક સભાએ કેન્દ્ર સરકારની ઊંઘ હરામ કરી નાખી છે. આ સભામાં સામેલ થયેલા 6 લોકોના કોરોના વાયરસના ચેપના કારણે સોમવારે તેલંગણામાં મોત થયાં. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે તબ્લીગી જમાતના નામે કોઈ પણ વિદેશીને વિઝા અપાતા નથી.
Mar 31,2020, 12:01 PM IST
Trending news
Mahashivratri
Zodiac: મહાશિવરાત્રી પર આ 3 ગ્રહો આવશે એકસાથે, આ રાશિઓને કરાવશે જોરદાર ફાયદો
PM Poshan Scheme
શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે લેવાયો મોટો નિર્ણય, મટીરિયલ કોસ્ટમાં વધારો
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન