हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દિશા સાલિયાન
દિશા સાલિયાન News
દિશા સાલિયાન
સુશાંત કેસ: ભાજપના દિગ્ગજ નેતાના ચોંકાવનારા દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ
મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નીતિશ રાણેએ સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના શંકાસ્પદ મોત અંગે ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે જણાવ્યું કે દિશાના મોતના કારણો અંગે રોહન રાયને બધુ ખબર છે પરંતુ ડરનો માર્યો તે આમતેમ ભાગી રહ્યો છે. નીતિશ રાણેએ કહ્યું કે જો રોહને સામે આવીને 8 જૂનની પાર્ટીની સચ્ચાઈ ન જણાવી તો હું સીબીઆઈને તમામ રહસ્યનો ખુલાસો કરીશ.
Sep 17,2020, 10:39 AM IST
દિશા સાલિયાન
Sushant અને દિશા સાલિયાન વચ્ચેનું વોટ્સએપ ચેટ વાયરલ, આ પ્રોજેક્ટ પર થઈ હતી વાત
બંન્ને વચ્ચે વાતચીત 2 એપ્રિલથી 10 એપ્રિલ વચ્ચે થઈ હતી, જેમાં ત્રણ વાર બંન્નેએ પબ્જી મોબાઇલ ગેમ (PUBG Mobile Game) અને ખાદ્ય તેલની બ્રાન્ડના પ્રમોશનને લઈને વાતચીત કરી હતી.
Aug 18,2020, 17:01 PM IST
દિશા સાલિયાન
દિશાએ આત્મહત્યા પહેલા 45 મિનિટ સુધી કરી હતી ફોન પર વાત, થયો ચોંકાવનારો ખુલાસો
જ્યારથી સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) નું નિધન થયું છે ત્યારથી તેની એક્સ મેનેજર દિશા સાલિયાનની આત્મહત્યાને લઈને પણ અનેક વાતો સામે આવી રહી હતી. પરંતુ હવે દિશાના પિતાએ સુશાંત કેસમાં દિશાનું નામ સામે આવવા પર આપત્તિ વ્યક્ત કરી છે. આ બાજુ દિશાની આત્મહત્યાને લઈને હવે મુંબઈ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
Aug 6,2020, 15:21 PM IST
દિશા સાલિયાન
દિશાના મૃત્યુનું સુશાંતના મોત સાથે છે કનેક્શન!, કોકડું ઉકેલવા માટે SCમાં થઈ અરજી
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનું કોંકડું સતત ગૂંચવાઈ રહ્યું છે અને આ કેસમાં વારંવાર બદલાઈ રહેલા સમીકરણોને પગલે આ કેસ હવે વધુ પેચીદો બની રહ્યો છે. જો કે આ મામલે સીબીઆઈ તપાસના આદેશ મળ્યા બાદ પરિવાર અને ફેન્સ બંનેને રાહત મળી છે. જોવાનું એ રહેશે કે આ મામલે હવે આગળ કયા નવા તથ્યો સામે આવે છે. બીજી બાજુ સુશાંત અને દિશાના મોતને કનેક્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
Aug 5,2020, 18:05 PM IST
સિદ્ધાર્થ પિઠાણી
EXCLUSIVE: કોના માટે સુશાંત સિંહના ઘરમાં થતી હતી પૂજા, મિત્રોએ ખોલ્યું રહસ્ય
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ 14 જૂનના રોજ પોતાના મુંબઇ સ્થિત ઘર પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસ તપાસ કરી રહી હતી.
Aug 1,2020, 18:28 PM IST
સિદ્ધાર્થ પિઠાણી
EXCLUCIVE: એક્સ-મેનેજર દિશા સાલિયાનના નિધન બાદ આટલા માટે પરેશાન હતા સુશાંત
બોલીવુડના જાણિતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસમાં મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે. આ કેસમાં મુંબઇ પોલીસ લગભગ 40 લોકોને પૂછપરછ કરી છે, જેમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.
Aug 1,2020, 17:13 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા