हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
236/ 9
(50)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોનામુક્ત
કોરોનામુક્ત News
Coronavirus
15 લાખની વસ્તી ધરાવતા અમરેલી જિલ્લાને કોરોના અડી પણ ન શક્યો, કારણ કે...
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે (Corona virus) હાહાકાર મચાવ્યો છે, ત્યારે અમરેલી જિલ્લો હજુ સુધી કોરોનાથી સંક્રમિત થયો નથી અને આ મહામારી વચ્ચે પણ અમરેલી (Amreli) અભેદ કિલ્લા તરીકે ધીમે ધીમે આગળ વધતો જાય છે. ત્યારે આ વાયરસનું સંક્રમણ અમરેલી જિલ્લાને સ્પર્શી ન શકે તે માટે કેવુ પ્લાનિંગ, કેવી યોજનાઓ બનાવવામાં આવી, આ યોજનાઓને વહીવટી તંત્ર દ્વારા કેવી રીતે લાગુ કરવામાં આવી અને તેમાં લોકોએ પણ કેટલો સાથસહકાર આપ્યો તે ગુજરાતના અન્ય શહેરોએ જાણી લેવુ અત્યંત જરૂરી છે. શું કહી રહ્યા છે અમરેલીના અડીખમ યોદ્ધાઓ આવો જોઈએ સ્પેશિયલ રિપોર્ટ
Apr 29,2020, 16:57 PM IST
Coronavirus
રાહતના સમાચાર : સૌથી પહેલા ગુજરાતમાં કચ્છ જિલ્લો બન્યો કોરોનામુક્ત
કોરોના (Coronavirus) ના કહેર અને સતત વધી રહેલા કેસ વચ્ચે કચ્છ જિલ્લામાંથી સૌથી પહેલા રાહતના સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતના ત્રણ જિલ્લા હજુ પણ કોરોનાની પહોંચથી દૂર છે, ત્યારે હવે કચ્છ જિલ્લો (kutch) ગુજરાતમાં સૌથી પહેલા કોરોના મુક્ત થયો છે. કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કોરોના પર જીત મેળવાઈ છે. તેમના પ્રયાસો આખરે સફળ થયા છે. તો આ સાથે જ આ ગુજરાત સરકાર માટે પણ મોટા રાહતના સમાચાર કહી શકાય.
Apr 29,2020, 15:28 PM IST
Trending news
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?