हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
196/ 6
(43)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના સારવાર
કોરોના સારવાર News
surat
SURAT: 80 ટકા ઇન્ફેક્શન સાથે લવાયેલા દર્દીને સાજો કરી 6 બાળકોના મોભીને બચાવ્યા
ડોક્ટરોએ છ સંતાનો પરથી મોભ છીનવાતો અટકાવી દીધો હતો. અમારા ભગવાન સમાન જ છે અમારી ઉંમર એમને લાગી જાય જેથી અનેક કોરોના સામે લડી રહેલા દર્દીઓને બચાવી પરિવારને નિ:સહાય થતા અટકાવી શકાય. 24 દિવસની સારવાર બાદ કોરોનામાંથી સાજા થઇને બહાર આવેલા ઉમરગામ-દહાણુના પરિવારની લાગણી સાંભળી સ્મીમેર હોસ્પિટલ ડોક્ટરની આંખ પણ છલકાઇ હતી. 80 ટકા ઇન્ફેક્શન સાથે સુરત સ્મીમેર હોસ્પિટલ લવાયેલા રિક્ષાચાલક રામ પ્રસાદે મોતને હાથતાળી આપી કોરોનાને હરાવ્યો હતો.
May 27,2021, 16:58 PM IST
Palanpur
કેદીઓ માટે ભાગવાનું મોસ્ટ ફેવરિટ સ્થળ છે આ હોસ્પિટલ, બીજો કેદી પણ ફરાર થતા અનેક સવાલ
જિલ્લાની પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી ફરી એકવાર આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો છે. છેલ્લા 17 દિવસથી સિવિલમાં દાખલ કોરોનાગ્રસ્ત આરોપી શૌચાલય જવાનું કહી શૌચાલયની બારીની ગ્રીલ તોડી ફરાર થઇ જતા પોલીસ દોડતી થઇ છે. એક બાજુ ક્રિમિનલ વ્યક્તિના સમાજમાં ફરવાનો ડર અને બીજી બાજુ કોરોનાના સુપર સ્પ્રેડર તરીકે તેના ફરતા રહેવાના ડરના કારણે પોલીસ બમણી ઉપાધીમાં મુકાઇ છે. પાલનપુર પોલીસ મથકનો એક આરોપી પોલીસ જપ્તામાંથી ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે.
Dec 28,2020, 19:47 PM IST
AMC
અમદાવાદથી મોટા સમાચાર : ખાનગી હોસ્પિટલોમાં કોરોના સારવારના ચાર્જમાં ઘટાડો કરાયો
Dec 11,2020, 14:31 PM IST
અમદાવાદ
Corona Blast In Chandlodiya Ward Of Ahmedabad
Corona Blast In Chandlodiya Ward Of Ahmedabad
Sep 11,2020, 11:15 AM IST
કોરોના વાયરસ
Big News In The Case Of Corona Virus
Big News In The Case Of Corona Virus
Sep 11,2020, 11:15 AM IST
A 55-year-old patient
સિવિલ હોસ્પિટલમાં 55 વર્ષના દર્દીને 52 દિવસ સારવાર મેળવી કોરોનાને હરાવ્યો
નવી સિવિલ હોસ્પિટલમાં સતત 20 દિવસથી વેન્ટીલેટર અને 18 દિવસ ઓક્સિજન પર હતા. સુરતના 55 વર્ષીય બીજલભાઇ કવાડ કોરોનાને મહ્માત આપવામાં સફળ રહ્યા હતા. બીજલભાઇનાં પરિવારમાં ખુશીનો માહોલ છે. બીજલભાઇનું સ્વસ્થ થવું તે ચમત્કારથી ઓછું નહી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. બીજલભાઇના ઇરાદા અને ડોક્ટર્સની સતત મહેનતને પગલે તેઓ સંપુર્ણ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે.
Aug 6,2020, 20:49 PM IST
Trending news
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?
Vadodara
ગુજરાતમાં ક્રાંતિનું રણશીંગુ ફૂંકાયું! દેશમાં પહેલીવાર ડ્રોનથી મોકલાયું લોહી
Horror Movies
રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ
Champions Trophy
Champions Trophy વચ્ચે પાકિસ્તાનમાં સક્રિય થયા આતંકીઓ, બનાવ્યો ખતરનાક પ્લાન
Sanjeev Kumar
ગુજરાતી બ્રાહ્મણ પરિવારના આ કુમારે જીવતેજીવ કરી હતી પોતાના મોતની ભવિષ્યવાણી