हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
236/ 8
(49.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કરનાળી
કરનાળી News
ગુજરાત
ભારે વરસાદને પગલે કરનાળી ફેરવાયું બેટમાં
ડભોઈમાં ભારે વરસાદને પગલે કરનાળી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. આ પરિસ્થિતિમાં ગ્રામજનો ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
Sep 14,2019, 11:53 AM IST
અરૂણ જેટલી
અરૂણ જેટલીને હૃદયાંજલી અર્પીત...
અરૂણ જેટલીનાં હૃદયાંજલી અર્પવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપનાં અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિઓ અને સાધુસંતોએ પણ હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે ચાંદોદના કરનાણી ગામ ખાતે તેમના અસ્થિ વિસર્જન કરવામાં આવશે.
Sep 5,2019, 22:55 PM IST
arun jaitley
Photos : શાહી શોખથી ભરેલી હતી અરુણ જેટલીની લાઈફ, બોલિવુડના એક હીરોના આશિક
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ શનિવારે દિલ્હી સ્થિત એઈમ્સમાં નિધન થયું છે. 66 વર્ષે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 9 ઓગસ્ટથી દિલ્હીની એઈમ્સમાં એડમિટ હતા. શનિવારે બપોરે 12.07 મિનિટે તેમનું નિધન થયું હતું. ફાઈનાન્સ મંત્રી રહેલા અરુણ જેટલીએ દેશ માટે નોટબંધીથી લઈને જીએસટી લાગુ કરવા જેવા અનેક મહત્વના નિર્ણયો લીધા છે. એટલું જ નહિ, વિદ્યાર્થી જીવનમાં પણ તેમણે ઈમરજન્સી દરમિયાન સરકાર સામે મોરચો માંડ્યો હતો. આજે અમે તમને અરુણ જેટલી સાથે જોડાયેલી કેટલી અજાણી વાતો જણાવીશું.
Aug 25,2019, 15:23 PM IST
arun jaitley
અરુણ જેટલીએ દત્તક લીધેલું ગુજરાતનું આ ગામડુ આજે સૂનુ સૂનુ બન્યું, લોકોએ શો
ભારતના પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા એવા અરુણ જેટલીનું નિધન થયું છે. ત્યારે આદર્શ ગામ હેઠળ તેમણે દત્તક લીધેલા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલ કરનાળી ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું છે. આ ગામના વિકાસમાં તેમણે કોઈ કચાશ બાકી નથી રાખી. પરંતુ બીજી બાજુ તેઓએ કરોડો રૂપિયાના ખર્ચે ગામમાં બનાવેલ સ્પોર્ટસ સ્ટેડિયમ આજે પણ તેઓના ઉદ્ઘાટનની વાટ જોઈ રહ્યું છે.
Aug 25,2019, 10:49 AM IST
નર્મદા ડેમ
નર્મદા ડેમના દરવાજા ખોલ્યા બાદ અસર દેખાઈ, કરનાળી ગામમાં પાણી ઘૂસ્યું
નર્મદા ડેમની સપાટી 131 મીટરે પહોંચી જતા ડેમના 26 દરવાજા ખોલી દેવાયા હતા. ડેમની ઊંચાઈ વધાર્યા બાદ પહેલીવાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા માટે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચી ગયા હતા. ત્યારે નર્મદા ડેમના દરવાજા ખોલાતા ત્રણ જિલ્લાઓને અસર થવાની છે. જેની અસર હવે દેખાવા લાગી છે.
Aug 9,2019, 10:53 AM IST
Trending news
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?