हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
78/ 3
(17)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઉંઘી રહેલો માણસ
ઉંઘી રહેલો માણસ News
36-year-old
દ્વારકામાં 36 વર્ષીય નિંદ્રાધીન પુરૂષની પથ્થરના ઘા મારીને હત્યા
વરવાળા ગામે પુરુષની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. વરવાળા ગામના ૩૬ વર્ષીય પુરુષની વજનદાર પત્થરથી હત્યા નીપજાવવા આવી છે. દ્વારકાથી આશરે પાંચ કીલોમીટર દુર આવેલા વરવાળા ગામે ગતરાત્રીના આશરે બે વાગ્યે એક ગાઢ નિદ્રાધીન યુવાન અરવિંદ વરજાંગભાઇ અસ્વાર ઉ. વર્ષ 36 ના માથા પર વજનદાર પથ્થર (ગજીયો) મારી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. નાના એવા વરવાળા ગામમાં હત્યા થતા સવારે લોકો એકઠા થયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવી તપાસ હાથ ધરી હતી.
Sep 27,2020, 22:30 PM IST
Trending news
Somnath temple
સોમનાથ મંદિરને વધુ એક સર્ટિફિકેટથી કરાયું પુરસ્કૃત, પ્રસાદની ગુણવતા કરાશે સુનિશ્ચિત
Mahashivratri
Zodiac: મહાશિવરાત્રી પર આ 3 ગ્રહો આવશે એકસાથે, આ રાશિઓને કરાવશે જોરદાર ફાયદો
PM Poshan Scheme
શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે લેવાયો મોટો નિર્ણય, મટીરિયલ કોસ્ટમાં વધારો
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ