हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
32/ 2
(7.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Takshashila arcade
Takshashila arcade News
surat
સુરતમાં જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા, જુઓ મર્ડરના સીસીટીવી ફૂટેજ
સુરતના (Surat) સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ (Takshashila Arcade) પાસે કારમાં એક 32 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા (Youth Murder) કરવામાં આવી હતી. અજાણ્યા ઈસમો યુવકને કારમાં જ ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયા હતા
Mar 24,2021, 21:42 PM IST
તક્ષશિલા આર્કેડ
સુરત આગકાંડ: કઈ રીતે આખી ઘટના બની અને પીડિતની શું સ્થિતિ છે તે અંગે તેના પિતા સાથે ખાસ વાતચીત
સુરત આગ કાંડને આજે એક મહિનો પુરો થયો છે. એક મહિના પહેલા સુરતમાં તંત્રની બેદરકારીના ભોગે 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના એક પીડિત હતા જતિનભાઈ નાકરાણી. જતિનભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તક્ષશિલા આર્કેડના બીજા મળે જતિનભાઈ ફેશન ઇન્સ્ટીટયૂટ હતું. ત્યારે એ દિવસે શું ઘટના બની હતી અને કેવી પરિસ્થિતી સર્જાઈ તે તમામ સવાલો સાથે ઝી 24 કલાકે જતિનભાઈના પિતા સાથે ખાસ વાતચીત કરી છે..
Jun 24,2019, 18:35 PM IST
તક્ષશિલા આર્કેડ
સુરત: જુઓ વાલીઓ અને પોલીસ વચ્ચે તક્ષશિલા આર્કેડ ખાતે કેમ થઈ બબાલ
સુરત: વાલીઓ અને પોલીસ વચ્ચે તક્ષશિલા આર્કેડ ખાતે થઈ બબાલ
Jun 24,2019, 18:30 PM IST
તક્ષશિલા આર્કેડ
સુરત: વાલીઓ અને પોલીસ વચ્ચે તક્ષશિલા આર્કેડ ખાતે થઈ બબાલ, જુઓ વાલીઓ કેમ ભડક્યા
સુરત: વાલીઓ અને પોલીસ વચ્ચે તક્ષશિલા આર્કેડ ખાતે બબાલ થઈ
Jun 24,2019, 18:30 PM IST
તક્ષશિલા આર્કેડ
સુરતના ગોઝારા કાંડ પછી ફરી શરૂ થયું તક્ષશિલા આર્કેડ
સુરતના સરથાણામાં આવેલા તક્ષશિલામાં આગ લાગતા 22 બાળકોના મોત થયા હતા. આ ઘટનાના 30 દિવસ બાદ આજે ફરી એક વખત તક્ષશિલા આર્કેડમાં વેપારીઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. તક્ષશિલામાં હવન કરીને ફરીથી દુકાનો ખોલવામાં આવી છે.
Jun 24,2019, 10:23 AM IST
સુરત દુર્ઘટના
સુરત કરૂણાંતિકા: છેલ્લી ઘડીએ પુત્રીએ પિતાને કર્યો ફોન, જાણો શું કહ્યું...
સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર સાંજે બનેલી આગની દુર્ઘટનામાં 23 વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાં તક્ષશીલા આર્કેડની પાછળના ભાગે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેલી કિષ્ણા ભીકડીયાનું મોત થયું છે.
May 25,2019, 15:26 PM IST
તક્ષશિલા આર્કેડ
સુરતમાં સ્થિતિ બેકાબુ પોલીસે કર્યો લાઠીચાર્જ, PASSએ આપ્યું બંધનું એલાન
શહેરના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગને કારણે 20 જેટલા લોકોના મોત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતની આગની ઘટના બાદ સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવતા તંત્ર સામે સુત્રોચાર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા રોષે ભરાયેલા લોકો પર હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સુરત પાસની ટીમ દ્વારા સુરત બંધનું એલાન આપાવમાં આવ્યું છે.
May 25,2019, 0:05 AM IST
Trending news
Mahashivratri
Zodiac: મહાશિવરાત્રી પર આ 3 ગ્રહો આવશે એકસાથે, આ રાશિઓને કરાવશે જોરદાર ફાયદો
PM Poshan Scheme
શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે લેવાયો મોટો નિર્ણય, મટીરિયલ કોસ્ટમાં વધારો
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન