हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
24/ 2
(6.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sucide Case
Sucide case News
Sabarkantha
Sabarkantha: હિંમતનગરમાં મહિલાએ અગ્મય કારણોસર પિતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ
Sabarkantha: Woman committed suicide in Himatnagar
Nov 9,2022, 13:25 PM IST
Patan
પાટણમાં પિતાએ આત્મહત્યા કરી, પુત્ર એટલું રડ્યો કે મૃતદેહમાં બેઠો થયો અને પુત્રને...
જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક આધેડ વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે ઘટના બાદ તત્કાલ તેનો પુત્ર અને પુત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે આધેડના ધડના બે ટુકડા થઇ ચુક્યાં હતા. જો કે પુત્રનો આક્રંદ જોઇને પિતાના શરીરમાં ફરી એકવાર પ્રાણ પુરાયા હોય તે પ્રકારે અડધુ કપાયેલું ધડ ફરી એકવાર બેઠું થયું હતું. તે પુત્રને જોઇને રડી પડ્યું હતું અને ત્યાર બાદ થોડીવાર ઉંડા ઉંડા શ્વાસ લઇને અંતિમ દમ ભર્યો હતો. ત્યાર બાદ તરફડતા તરફડતા પોતાનો પ્રાણ છોડી દીધો હતો.
Mar 19,2022, 18:40 PM IST
Suicide
પતિ-પુત્ર લગ્નમાં જામનગર ગયા અને મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લીધો, મૃતદેહ લટકતી
શહેરના મણિનગરના ગોરના કુવા વિસ્તારમાં આવેલી કર્મભૂમી રો હાઉસના એક મકાનમાં મહિલા પોલીસકર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પતિ અને પુત્ર એક લગ્નપ્રસંગમાં જામનગર ગયા હતા તે દરમિયાન જ ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો હતો. ત્રણ દિવસ દરમિયાન લાશ ડિકંપોઝ થઇ જતા ભયાનક દુર્ગંધ આવવા લાગી હતી. જેના કારણે પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા અંદર તપાસ કરા મહિલા પોલીસ કર્મચારીનો આત્મહત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.
Dec 17,2021, 23:00 PM IST
gujarat
જમવામાં મીઠું નાખવા બાબતે થયેલી બબાલમાં એક મિત્રએ બીજાની હત્યા કરી નાખતા ચકચાર
વાત કરીએ કુડસદના મુન્ના એજન્સી વિસ્તારમાં ૬૫ વર્ષીય આધેડ કોન્ટ્રાકટરની હત્યાનો ભેદ સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પણ આરોપીની પુછપરછમાં ચોકાવનારી વિગત બહાર આવી છે. જો કે હત્યારાઓ કોણ હતા, કેવી રીતે કરી હત્યા, કેમ કરી હત્યા અને હત્યા બાદ પોલીસને ગુમરાહ કરવા ઘટના સ્થળ પર પુરાવા પણ પેદા થયા હતા. જો કે આખરે શાતીર પોલીસની ગીરફતમાં આવી ચુક્યો છે.
Dec 17,2021, 18:38 PM IST
Vadodara
મહિલા પ્રિન્સિપાલનો આપઘાત, માય લવ જય, હું તમારા સૌની ગુનેગાર પણ આવું નર્ક જેવું જીવન
જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી માધ્યમિક શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. નસવાડી પોલીસે મહિલાના મૃતદેહ પાસેથી ચાર પાનાની સુસાઇડ નોટ પણ કબ્જે લીધી છે. મહિલાએ આ પત્રમાં લખ્યું છે કે, તે કોઇના દબાણ કે અન્ય કોઇ કારણથી નહી પરંતુ પોતાની જાતે જ આપઘાત કરી રહી છે. છેલ્લા ઘણા મહિનાથી તે માનસિક વિડંબનાઓનો સામનો કરી રહી હતી. આ સાથે જ તેણે પોતાનાં સાસરીયા અને પિયર પક્ષનાં સ્વજનનોની માફી માંગી છે. પત્રમાં પતિને સંબોધિને લખ્યું છે કે, બંન્ને બાળકોને સાચવજો. હું તમને ખુબ જ પ્રેમ કરૂ છું.
Jul 1,2021, 16:30 PM IST
Ahmedabad
અમદાવાદના વેપારી આત્મહત્યા કેસમાં ડીવાયએસપી સામે કેમ નોંધાઈ ફરિયાદ
અમદાવાદના વેપારી આત્મહત્યા કેસમાં ડીવાયએસપી ચિરાગ પટેલ અને તેના ભાઈ સામે નોંધાયો ગુનો, આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો, આત્મહત્યા કરનાર ભરત પટેલની પત્નીએ નોંધાવેલી ફરિયાદ
May 22,2019, 16:05 PM IST
Trending news
Mahashivratri
Zodiac: મહાશિવરાત્રી પર આ 3 ગ્રહો આવશે એકસાથે, આ રાશિઓને કરાવશે જોરદાર ફાયદો
PM Poshan Scheme
શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે લેવાયો મોટો નિર્ણય, મટીરિયલ કોસ્ટમાં વધારો
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન