हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Samadhi
Samadhi News
Jamnagar
જામનગરમાં પરમ પૂજ્ય વજ્રસેન મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા, જૈન સમાજમાં શોકની લાગણી
જામનગરમાં ઓસવાળ કોલોની દેરાસરમાં બિરાજમાન ૫.પૂ.પન્યાસ વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામતા શ્રાવક અને શ્રવિકાઓ તેમજ સમગ્ર જૈન સમાજમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.
Jul 6,2021, 12:55 PM IST
Chhathiyarda
છઠીયારડા ગામના મહંતએ જાહેર કરી મૃત્યુ તારીખ, સ્ટેજ ઉપર બેઠા-બેઠા આજે કરશે દેહ ત્યાગ
અત્રે ઉલ્લેખનીય છે કે મહંત સપ્ત શુંલ ઉર્ફે રાજુ ભાઈ અગાઉ મહાપાલિકાની ચૂંટણી લડી ચુક્યા છે ચૂંટણીમાં હાર થઈ હતી અને બાદમાં તેઓ છેલ્લા થોડા વર્ષોથી આશ્રમ જતા રહ્યા છે.
Apr 4,2021, 11:59 AM IST
મોરબી
મોરબીના કાંતિલાલ મૂછડિયાએ મારી પલટી, હવે નહીં લે સમાધિ, જાણો શું છે મામલો
મોરબીના પીપળિયા ગામમાં કાંતિલાલ મૂછડિયાએ હવે પલટી મારી દીધી છે. સમાધિ નહીં લેવા અંગેની પોલીસને બાંહેધરી આપી દીધી છે. કાંતિલાલ મૂછડિયા 28 નવેમ્બરે સમાધિ લેવાના હતા. મોરબી જીલ્લાના પીપળીયા ગામના કાંતિભાઇ નામના એક વ્યક્તિએ જીવતા સમાધી લેવાની જાહેરાત કરી દેતા પ્રશાસન હરકતમાં આવ્યું હતું. તેઓ શારીરિક અને માનસિક રીતે સંપુર્ણ સ્વસ્થ હોવા છતાં પણ તેઓના એક પૂર્વજ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાથી તેમણે સમાધિ લેવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. સમાધિની તારીખ પણ નક્કી કરી હતી. તે દિવસે તેમણે સમાધિની મંજુરી આપવા માટે તંત્ર પાસે માંગણી કરી હતી.
Nov 16,2019, 17:57 PM IST
મોરબી
મોરબીના કાંતિલાલ મુછડિયા લેશે સમાધિ, જાણો શું કહેવું છે લોકોનું
મોરબીમાં એક વ્યક્તિએ જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. મોરબીના પીપળિયા ગામમાં રહેતા કાંતિલાલે જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 450 વર્ષ પહેલાં સમાધિ લેનારા દાદાએ સપનામાં આવીને કહ્યું- 28 નવેમ્બરે સમાધિ લઈ લે બેટા.
Nov 16,2019, 15:30 PM IST
મોરબી
નિત્યાનંદ બાદ મોરબીમાં સામે આવ્યા કાંતિલાલ, 28 નવેમ્બરે સમાધિ લેવાનો કર્યો દાવો
મોરબીમાં એક વ્યક્તિએ જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. મોરબીના પીપળિયા ગામમાં રહેતા કાંતિલાલે જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 450 વર્ષ પહેલાં સમાધિ લેનારા દાદાએ સપનામાં આવીને કહ્યું- 28 નવેમ્બરે સમાધિ લઈ લે બેટા.
Nov 16,2019, 15:10 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા