हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
roundabout response
Roundabout response News
Ahmedabad
AHMEDABAD: રાજ્યના એક પછી એક મંત્રીઓના જગન્નાથ મંદિરે આંટાફેરા, રથયાત્રા અંગે અવઢવ
ગુજરાતમાં રાજ્યમાં અમદાવાદ રથયાત્રાનું અનોખુ મહત્વ છે. ગુજરાતના આર્થિક પાટનગરમાં રથયાત્રાનું અનોખુ મહત્વ રહેલું છે. આજે રાજ્યના ગૃહરાજ્ય મંત્રીએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. રથયાત્રા અગાઉ પૂર્વે ગૃહમંત્રી દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જો કે રથયાત્રાના સમય અંગે તેમણે પણ મગનું નામ મરી પાડવાનું ટાળ્યું હતું. તેમણે માત્ર જણાવ્યું કે, રથયાત્રાના સમય અંગે મુલ્યાંકન ચાલી રહ્યું છે. તમામ સંજોગો અને કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
Jul 2,2021, 20:29 PM IST
Congress
BTP સાથે છુટાછેડા અને પ્રણવ દાએ સોનિયા ગાંધી પર કરેલા પ્રહારો મુદ્દે ગોળગોળ જવાબ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા લખાયેલા પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમના રાષ્ટ્રપતિ બન્યા બાદ કોંગ્રેસે રાજકીય ફોકસ જ ગુમાવી દીધું હતું. 2014ની હાર માટે મનમોહન સિંહ અને સોનિયા ગાંધી જવાબદાર હતા. સોનિયા ગાંધી કોંગ્રેસને સંભાળી શકે તેમ નહી હોવા છતા પણ તેઓ સત્તાની લાલસાને કારણે પોતાનું પદ છોડી શક્યા નહી જેનું નુકસાન કોંગ્રેસ પક્ષે ભોગવવું પડ્યું હતું. 2014 બાદ ન માત્ર કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે પરંતુ વિવિધ રાજ્ય સ્તરે પણ ફેંકાવા લાગી હતી.
Dec 12,2020, 19:03 PM IST
Trending news
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ