हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
236/ 9
(50)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pravin togadiya
Pravin togadiya News
દેહગામ
દહેગામના ખેડૂતો-પશુપાલકો વિફર્યાં, વિવિધ માંગો સાથે કરી ગાંધીનગર તરફ કૂચ
દહેગામ તાલુકાના ખેડૂતો અને પશુપાલકોએ ગાંધીનગર તરફ કૂચ કરી છે. ખેડૂતોને સિચાંઈના પાણીનો અભાવ પડી રહ્યો હોવાનો આક્ષેપ તેઓએ કર્યો છે. તેઓએ દહેગામને અછતગ્રસ્ત જાહેર કરવા પણ માંગ કરી છે. આ ઉપરાંત દહેગામ તાલુકાને ગાંધીનગર જિલ્લામાં સમાવવા છતાં ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દહેગામના દૂધ ઉત્પાદકોના દૂધની ખરીદી ન કરતુ હોવાનો આક્ષેપ પશુપાલકોએ લગાવ્યો છે. ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ વિવિધ મુદ્દાઓ પર રાજ્ય સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો અને રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
Dec 15,2018, 12:44 PM IST
વિહીપ
આજથી વિહીપ ગુજરાતમાં રામમંદિરનો શંખનાદ ફૂંકશે, આજે ગુજરાતના બે શહેરોમા ધર્
ગાંધીનગરમાં વિહિપ દ્વારા 5000 જેટલા લોકો ધર્મસભામાં ઉપસ્થિત રહેશે એવો દાવો કરવામાં આવ્યો છે. જેમાં મહામન્ડલેશ્વર સ્વામી વિશોકાનંદ ભારતી મહારાજ સાથે 35 અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહેશે. સાથે જ 200 જેટલી ધાર્મિક સામાજિક સંસ્થાઓ, 70 જેટલી ભજન મંડળીઓ પણ ધર્મસભામાં જોડાશે.
Dec 2,2018, 15:41 PM IST
પ્રવિણ તોગડિયા
ખેડૂતોના મુદ્દે સરકાર વિચારણ નહિ કરે નુકશાન માટે તૈયાર રહે: તોગડિયા
ભાવનગરના પાલીતાણાના તીર્થધામમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ કર્યા ભાજપ સરકાર પર પ્રહાર
Sep 5,2018, 16:09 PM IST
Trending news
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?