हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
plasma
Plasma News
China
ચીનના નકલી સૂર્યે ફરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ , 403 સેકન્ડ માટે ભયાનક ગરમી પેદા કરી
Apr 14,2023, 20:37 PM IST
Twitter
Covid-19: Twitter એ ભારતની મદદ માટે લંબાવ્યો હાથ, આટલા કોરોડની કરી સહાય
દેશ કોરોના વિનાશથી ઝઝૂમી રહ્યો છે. આવી સ્થિતિમાં, દરેક નાગરિક, વૈજ્ઞાનિક, વહીવટ, સરકાર અને કંપનીઓ તેમના સ્તરે સહાય પ્રદાન કરવા પ્રયાસ કરી રહી છે. એક તરફ, જ્યાં કંપનીઓએ આવી બધી સેવાઓ શરૂ કરી છે
May 11,2021, 20:00 PM IST
Coronavirus
Covid-19 એ ભારતમાં તોડ્યા તમામ રેકોર્ડ્સ, 24 કલાકમાં 2.34 લાખથી વધારે નવા કેસ
ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણે ફરી એકવાર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,34,692 નવા કેસ સામે આવ્યા છે
Apr 17,2021, 10:41 AM IST
Corona
Corona ની જે દવાને લઇને દેશભરમાં હાહાકાર, હવે એક ફોન કરવાથી ઘર પર થશે ડિલીવરી
કોરોના પોઝિટિવ (Corona Positive) દર્દીની સારવારમાં રેમડેસિવિર (Remdesivir) દવા અને પ્લાઝમા (Plasma) થેરાપી ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે. જો તમને અથવા તમારા કોઈ રિલેટિવ કોરોના સંક્રમિત થઈ ગયા છે તો આ દવાથી તેમની સારવાર પણ કરાવી શકો છો. તમે જાણો છો કે આ દવા અને પ્લાઝ્મા માટે કેવી રીતે ઓર્ડર કરી શકો છો.
Apr 17,2021, 9:15 AM IST
પ્લાઝમા
શું સ્વસ્થ લોકોનાં પ્લાઝમાંથી અટકી શકે છે કોરોના વાયરસનો પ્રકોપ? થયું રસપ્રદ સંશોધન
કોવિડ 19 (Covid 19) થી સ્વસ્થ થયેલા અનેક લોકો કોરોના વાયરસ (Corona Virus)ના અન્ય દર્દીઓને સ્વસ્થય કરવામાં મદદ માટે પોતાનાં રક્ત પ્લાઝમા (Plasma) દાન કરવાની રજુઆત કરી રહ્યા છે. જો કે આ અંગે કોઇ પ્રમાણિક પરિણામ આવ્યું નથી. વૈજ્ઞાનિકો હવે આ વાતની તપાસ કરી રહ્યા છે કે, હવે પ્લાઝ્મા દાનથી કોઇ વ્યક્તિમાં પહેલા જ સંક્રમણ અટકાવવાનું કામ થઇ શકે છે ?
Jun 12,2020, 18:43 PM IST
COVID-19
કોરોના મુદ્દે વૈજ્ઞાનિકોને મોટી સફળતા: આ કિરણોની મદદથી રોગનો થશે ખાત્મો
કોરોના વાયરસની સારવાર સંબંધિક એક સારા સમાચાર આવ્યા છે. સંશોધકોએ એક અભ્યાસ દ્વારા દેખાડ્યું કે, કોરોના વાયરસ વિટામિન રિબોફ્લેવિન અને પારજાંબલી કિરણના સંપર્કમાં લાવવામાં આવે તો તે માનવ પ્લાઝમાં અને રક્ત ઉત્પાદન (માણસનાં લોહી બનવાનાં ઉપચારાત્મક પદાર્થ જેવા રેડ બ્લડ સેલ, પ્લેટલેટ્સ, પ્લાઝમા વગેરે) માં વાયરસનું પ્રમાણ ઘટાડે છે. આ એક અનોખું સંશોધન છે જેના કારણે લોહી ચઢાવવા દરમિયાન વાયરસના પ્રસારણની આશંકાને ઘટાડવામાં મદદ મળશે.
May 31,2020, 19:22 PM IST
Trending news
Mahakumbh Monalisa
મહાકુંભ મોનાલિસાએ પહેલીવાર બનાવેલી Reels રાતોરાત વાયરલ થઈ, વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો