हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
missing children
Missing children News
gujarat
ખીજડા મંદિર ટ્રસ્ટના ગુમ થયેલા બાળકોને શોધવામાં પોલીસને મોટી સફળતા, મોટો ભેદ ઉકેલાયો
આ ચકચારી પ્રકરણમાં જામનગર પોલીસને મોટી સફળતા મળી છે. જામનગરના ખીજડા મંદિર ટ્રસ્ટની શાળામાં બે સિક્કિમ અને એક નેપાળનો બાળક અભ્યાસ કરતા હતા અને થોડા સમય અગાઉ ત્રણેય બાળકો ટ્રસ્ટમાં જાણ કર્યા વિના નીકળી ગયા હતા.
Sep 19,2023, 22:23 PM IST
Maharashtra
કારની ચાવી ભૂલથી પણ બાળકોના હાથમાં ના આવે, નાગપુરમાં 3 બાળકોની SUVમાંથી લાશ મળી
Jun 19,2023, 12:41 PM IST
Digital Gujarat
ડિજીટલ ગુજરાતનો ડંકો : મેળામાં ખોવાયેલા બાળકોને ટેકનોલોજીની મદદથી શોધાશે
Ambaji Bhadaravi Poonam Fair : અંબાજીના ભાદરવી પૂનમના મેળોમાં CRDF ના સહકારથી વધી શ્રદ્ધાળુઓની સુવિધા... હવે મેળામા ખોવાઈ જતા બાળકોને QR Scan Code ની મદદથી તેમના માતા-પિતા સુધી પહોંચાડવામાં આવશે
Sep 7,2022, 16:35 PM IST
great success
રાજ્ય પોલીસને મોટી સફળતા, 22 દિવસમાં ગુમ થયેલા 533 બાળકોને શોધી કાઢ્યાં
રાજ્યો પોલીસને મળી મોટી સફળતા ગુમ થયેલા કે અપહરણ થયેલા 533 બાળકોને પોલીસે 22 દિવસની ડ્રાઈવમાં શોધી કાઢ્યા હતા. ૬ ઓગસ્ટથી ૨૭ ઓગસ્ટ દરમિયાન યોજાયેલી પોલીસ ડ્રાઈવમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી હતી. સુરતના સૌથી વધુ 88 બાળકો બનાસકાંઠામાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં 45 અને દાહોદનાથી 42 બાળકો ગુમ થયેલા બાળકોને શોધી કાઢવામાં આવ્યા હતા. એક વરસ થી 18 વર્ષ સુધીના સગીર બાળકો જે ગુમ થયા હતા તેમને શોધી કાઢવામાં આવ્યા છે. અમરેલી માં 2016માં 14 વર્ષના બાળકનું અપહરણ ફર્યા બાદ બાળકની કરાયેલી હત્યાના આરોપીઓને પણ પકડી પાડવામાં સફળતા મળી હતી.
Aug 29,2020, 23:22 PM IST
nityananda
નિત્યાનંદ આશ્રમ વિવાદમાં: નિત્યાનંદના ટ્વિટ પણ ઘણું બધુ કહી રહ્યા છે !!
હાથીજણ ખાતે નિત્યાનંદ સ્વામીનાં યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં ચાર બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાનાં મુદ્દે ફરિયાદ નોંધાઇ છે. જેના પગલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જો કે સતત વિવાદોમાં રહેતો નિત્યાનંદ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. પોતે શિવ હોવાનો પણ દાવો કરે છે. જેના કારણે પોતાના પેજ પર આધ્યાત્મિક વાતો પણ શેર કરતો રહે છે. જો કે 15 નવેમ્બરે બાળકોને ગોંધી રાખવાનો કેસ સામે આવ્યા બાદ અનેક વિવાદો અનેક સ્પષ્ટતાઓ થઇ હતી. પરંતુ નિત્યાનંદ આ સમગ્ર મુદ્દે અલિપ્ત હોય તેમ કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાથી બચતો રહ્યો હતો. નિત્યાનંદે પોતાનાં અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પરથી ગુરૂ અને બાળકો અંગે કેટલાક ટ્વીટ કર્યા હતા. જે સ્પષ્ટ રીતે તો આ મુદ્દે નહી પરંતુ આડકતરી રીતે હાલમાં જે ચાલી રહ્યા છે તેની તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યા હતા. નિત્યાનંદના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પરથી આ તમામ ટ્વીટ કરવામાં આવ્યા હતા.
Nov 18,2019, 17:34 PM IST
missing children
ગુજરાતમાં ગુમ થતા બાળકોનો ચોંકાવનારો આંકડો: અમદાવાદ હજી પણ અવ્વલ
છેલ્લા બે વર્ષમાં 4800થી વધારે બાળકો ગુમ થયા જે પૈકી 1150ની હજી સુધી કોઇ જ ભાળ મળી નથી, પોલીસ વિભાગ ગુમ થનાર બાળકો મુદ્દે નિષ્ક્રિય
Jun 28,2018, 23:25 PM IST
Trending news
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા