हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
manohar parrikar news today
Manohar parrikar news today News
Manohar Parrikar
મનોહર પર્રિકરનું નિધન, PM મોદીની શોકાંજલી, પરિવારને સાંત્વના પાઠવી
પુર્વ સંરક્ષણ મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. તેમના નિધનના કારણે સમગ્ર દેશ શોક સંતપ્ત થયો છે. રાષ્ટ્રપતિથી માંડીને દેશના સામાન્ય નાગરિક આધાતમાં છે. ત્યારે તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચેલા વડાપ્રધાન મોદીએ પર્રિકરને શોકાંજલી અર્પી હતી. ત્યાર બાદ પરિવાર સાથે મુલાકાત કરીને તેમને પણ સાંત્વના પાઠવી હતી
Mar 18,2019, 15:20 PM IST
Manohar Parrikar
ગોવાનું સુકાન પ્રમોદ સાવંતને સોંપાય તેવી શક્યતા
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં નિધન બાદ પેદા થયેલા રાજકીય સંકટ વચ્ચે ગોવાનું સુકાન પ્રમોદ સાવંતને સોંપવામાં આવે તેવી શક્યતા છે. પ્રમોદ સાવંતનાં નામ અંગે ભાજપમાં સંમતી સધાઇચુકી છે. જો કે સાથી પક્ષો સાથે આ અંગે મંત્રણા ચાલી રહી હોવાનું આંતરિક સુત્રોએ જણાવ્યું હતું.
Mar 18,2019, 15:15 PM IST
Pramod Sawant
પ્રમોદ સાવંતને CM બનાવવા પાછળ છે મોટુ ગણિત, જાણો BJPની રણનીતિ
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં નિધન બાદ રાજ્યમાં પેદા થયેલ રાજકીય સંકટ વચ્ચે ભાજપનાં નેતા પ્રમોદ સાવંત રાજ્યનાં નવા મુખ્યમંત્રી બની શકે છે.
Mar 18,2019, 15:13 PM IST
Pramod SawantManohar ParrikarGoaBJP
ગોવા વિધાનસભા સ્પીકર પ્રમોદ સાવંત બની શકે છે રાજ્યના નવા મુખ્યમંત્રી
ગોવામાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં નિધન બાદ પેદા થયેલી રાજકીય સ્થિતી વચ્ચે પ્રમોદ સાવંત સૌથી પ્રબળ દાવેદાર તરીકે ઉભર્યા છે
Mar 18,2019, 15:53 PM IST
Manohar Parrikar
કાચ કરતા પણ વધારે પારદર્શક CM પણ 4માંથી એક પણ કાર્યકાળ ન કરી શક્યા પુર્ણ
ગોવાના મુખ્યમંત્રી અને દેશના સંરક્ષણ મંત્રી જેવા મહત્વનાં પદો પર રહેનાર મનોહર પર્રિકર પોતાની સાદગી અને ઇમાનદારીનું પ્રતિક હતા. તેઓ પ્રજામાં પણ ઘણા લોકપ્રિય હતા. તેઓ ચાર વખત સીએમ બન્યા પરંતુ કમનસીબી એ રહી કે તેઓ એકેય વખત કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યા.
Mar 18,2019, 11:04 AM IST
Manohar Parrikar
મનોહર પર્રિકર પંચમહાભૂતમાં વિલીન
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે તેમના આવાસ ખાતે જ નિધન થઇ ગયું. તેઓ 63 વર્ષનાં હતા. પીએમ મોદી, સંરક્ષણ મંત્રી સહિતના કેન્દ્રીય નેતાઓ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા, તેમના મીરામર બીચ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Mar 18,2019, 20:03 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા