हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
72/ 3
(15.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
drowning in lake
Drowning in lake News
Five youths
નાનકડા ગામના તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનોના ડુબી જવાથી મોત, જિલ્લામાં ચકચાર
જિલ્લાના લાઠી નજીકના દુધાળા ગામના નારાયણ સરોવરમાં બપોરે 1 વાગ્યાની આસપાસ 5 કિશોરો ન્હાવા માટે આવ્યા હતા. ત્યારે કિશોરો પાણીમાં ડુબી જતા નાનકડા ગામમાં ચકચાર મચી ગઇ હતી. જેના પગલે તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યા છે. કિશોરોના મોતના પગલે તમામ પરિવારોમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. લાઠીના દુધાળા ગામ નજીક નારણ સરોવરમાં 5 કિશોરો ન્હાવા માટે પડ્યા હતા. ત્યારે નહાવા દરમિયાન ડુબી ગયા હતા.
Mar 26,2022, 20:34 PM IST
Halol
HALOL: તળાવમાં ડૂબતા નાના ભાઇને બચાવવા જતા મોટો ડૂબ્યો, એક પરિવારમાં 2 મોત
પંચમહાલ જિલ્લાના હાલોલ અરાદ રોડ પર આવેલા ફાંટા તળાવમાં બપોરે ગરમીથી બચવા માટે નહાવા ગયેલા ચાર કિશોરો પાણીમાં ડુબ્યા હતા. જે પૈકી બે સગા ભાઇઓ તળાવના પાણીમાં ડુબી જતા મોત નિપજ્યાં હતા. જ્યારે બે કિશોરોનો આબાદ બચાવ થઇ ગયો હતો. પાલીતાણાથી ફુગ્ગા વેચવાનો વ્યવસાય કરવા માટે આવેલા પરિવારના 16 વર્ષ અને 12 વર્ષના બે પુત્રો એક સાથે પાણીમાં ડુબી મોતને ભેટતા શોક છવાયો છે.
Jun 3,2021, 3:50 AM IST
Trending news
Somnath temple
સોમનાથ મંદિરને વધુ એક સર્ટિફિકેટથી કરાયું પુરસ્કૃત, પ્રસાદની ગુણવતા કરાશે સુનિશ્ચિત
Mahashivratri
Zodiac: મહાશિવરાત્રી પર આ 3 ગ્રહો આવશે એકસાથે, આ રાશિઓને કરાવશે જોરદાર ફાયદો
PM Poshan Scheme
શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે લેવાયો મોટો નિર્ણય, મટીરિયલ કોસ્ટમાં વધારો
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ