हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DDMA
Ddma News
cm arvind kejriwal
દિલ્હીમાં 'મિની લોકડાઉન', CM કેજરીવાલે કહ્યું- હોમ આઈસોલેશનવાળા દર્દીઓ માટે યોગ ક્લા
દિલ્હીમાં ખુબ જ ઝડપથી કોરોનાના નવા કેસની સાથે ઓમિક્રોનથી સંક્રમણનો દર પણ બેકાબૂ બની રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં સંક્રમણ દર 25 ટકા પહોંચવાથી ચિંતા વધી ગઈ છે. દિલ્હીના એલજી અનિલ બૈજલે ડીડીએમએ સાથે બેઠક પણ કરી. DDMAની બેઠકો અને ચેતવણી બાદ કડકાઈ સતત વધી રહી છે. આ બધા વચ્ચે દિલ્હીની તમામ પ્રાઈવેટ ઓફિસ બંધ થવાનો આદેશ આવ્યો છે. બીજી બાજુ સીએમ કેજરીવાલે પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરી.
Jan 11,2022, 13:08 PM IST
DDMA
Corona: દિલ્હીમાં લાગી શકે છે નવા પ્રતિબંધો, DDMA ની બેઠકમાં થયું મંથન
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોવિડ-19ની પાંચમી લહેર પીકની નજીક પહોંચતી જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનામાં જે રીતે કેસ વધ્યા, તેમ છતાં સ્થિતિ એટલી ગંભીર નથી જેટલી ડેલ્ટા વેવ દરમિયાન હતી.
Jan 10,2022, 16:03 PM IST
Delhi
દિલ્હીમાં લાગશે વીકેન્ડ કરફ્યૂ, નવી ગાઈડલાઈન્સ જાહેર
સમગ્ર દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે દિલ્હીમાં સંક્રમણની રફતાર રોકવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના પર કાબૂ મેળવવા માટે આજે થયેલી DDMA ની બેઠકમાં એકવાર ફરીથી વીકેન્ડ કરફ્યૂ લગાવવાનો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને વીકન્ડ કરફ્યૂના નિર્ણય અંગે જાણકારી આપી. આ ઉપરાંત દિલ્હી સરકારે અન્ય પગલાં પણ લીધા છે.
Jan 4,2022, 14:10 PM IST
Delhi
દિલ્હીમાં 7 જૂન સુધી લંબાવાયું Lockdown, પરંતુ સોમવારથી આ લોકોને મળશે છૂટ
દિલ્હીમાં કોરોના લૉકડાઉનની સમય મર્યાદાને એકવાર ફરી વધારી 7 જૂન કરી દેવામાં આવી છે. પરંતુ DDMA એ 1 જૂનથી અનલૉકની વાત કરતા કેટલાક ક્ષેત્રોને છૂટ આપી છે.
May 29,2021, 23:30 PM IST
ડીડીએમએ
કોરોનાના કારણે મોહરમ અને ગણેશ ચતુર્થી પર લાગ્યું ગ્રહણ, DDMAએ લીધાં કડક પગલા
કોરોના સંક્રમણ (Coronavirus)ના ખતરાને જોતા દિલ્હી (Delhi)માં મોહરમ (Mohrram) દરમિયાન જુલૂસ કાઢવા અને ગણેશ ચતુર્થી (Ganesh chaturthi) પર સાર્વજનિક મૂર્તિ સ્થાપના પર રોક લગાવી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તે તમામ પર્વ તેમના ઘરો પર જ ઉજવે અને બીન જરૂરી બહાર નીકળવાનું ટાળે.
Aug 16,2020, 17:36 PM IST
Trending news
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ