हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
236/ 9
(50)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
could not save
Could not save News
Bhavnagar
BHAVNAGAR પાલિકાએ પોતે તો કંઇ ન કર્યું પરંતુ દાનમાં આવેલી વસ્તુ પણ ન સાચવી શકી, વસ્ત
શહેરની સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે એ માટે 2018 માં ભાવનગર શહેરના 13 વોર્ડ માટે 13 ઈ-રિક્ષાઓ દાતાઓના આર્થિક સહયોગથી લાખો રૂપિયાના ખર્ચે ખરીદ કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાના અધિકારી, પોલીસ અને ડ્રાઈવર સહિત ની ટીમ શહેરના અલગ અલગ વોર્ડ ખાતે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરતી અને શહેરમાં ગંદકી, દબાણ અને કાયદો તોડનાર વ્યક્તિને સ્થળ પર જ દંડ કરી વસૂલી કરવામાં આવતી હતી. પરંતુ તમામ ઈ-રિક્ષાઓ તબક્કાવાર એક વર્ષની અંદર જ યોગ્ય મેન્ટનન્સના અભાવે બંધ પડી ગઈ છે. જેને મહાનગરપાલિકાના ગેરેજમાં રીપેરીંગ માટે મોકલી દેવામા આવી હતી. ત્યારથી આજદિન સુધી તમામ ઈ-રિક્ષાઓ હજુ પણ જે તે સમય ની હાલતે બંધ પડી છે. અને દાતાઓના લાખો રૂપિયા નો વ્યય થઈ રહ્યો છે.
Dec 18,2021, 23:20 PM IST
Trending news
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?