हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cost of crores
Cost of crores News
lake
અમદાવાદ મહાનગરપાલિકાએ બનાવેલા તળાવો તંત્રની ઘોર બેદરકારીના કારણે બન્યા શોભાના ગાંઠિયા
Lakes developed by Ahmedabad Municipal Corporation at the cost of crores become just a mere piece of show!
May 15,2024, 17:10 PM IST
Jamnagar
જામનગર કોર્પોરેશને હથેળીમાં ચાંદ દેખાડીને કરોડોના સાધનો વસાવ્યા હવે ધૂળ ખાઇ રહ્યા છે
મહાનગરપાલિકાના સંકુલમાં લાખો કરોડો રૂપિયાના સાધનો બિન ઉપયોગી પડી રહેતા મનપાની બેદરકારી સામે આવી છે. વિપક્ષ નેતા આનંદભાઇ રાઠોડએ સરપ્રાઈઝ ચેકિંગ કરતા સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની અનઆવડતને લીધે લાખો કરોડો રૂપિયાના સાધનો સંકુલમાં બિન ઉપયોગી પડી રહ્યા છે. હાલ આ તમામ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. વોર્ડના વિકાસ માટે વૃક્ષોના ટ્રી ગાર્ડ, સાફ સફાઈ માટેના સાધનો, અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજની ગાડીઓ સહિતના સાધનો પાલિકાના સંકુલમાં બિન ઉપયોગી પડી રહ્યા છે.
Mar 29,2022, 16:48 PM IST
government launching
સરકારે અભિયાન શરૂ કરતા હઇસો હઇસો કરીને કરોડોના ખર્ચે પ્લાન્ટ તો બનાવ્યો, હવે ધુળ ખાય
જિલ્લાનું નવાબી નગરી તરીકેની ઓળખ ધરાવતા ખંભાત શહેરમાં નગરપાલિકા દ્વારા રાજય અને કેન્દ્ર સરકારની સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાંટમાંથી બનાવેલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ છેલ્લા ત્રણ વર્ષથી ધુળ ખાઈ રહ્યો છે. આ પ્લાન્ટ ખંઢેર અવસ્થામાં ફેરવાઈ જતા અંદાજે 5 કરોડ 44 લાખનો ખર્ચ પાણીમાં ગયો છે. રાજય અને કેન્દ્ર સરકારે શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાંચ કરોડ 44 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જો કે પાલિકાનાં પૂર્વ સત્તાધીશોએ ઘન કચરાના નિકાલ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત કરોડો રૂપિયાજનાં ખર્ચે બનાવેલો પ્લાન્ટ આજે ખંડેર અવસ્થામાં ફેરવાઈ ગયો છે. અહિયાં કરોડો રૂપિયાનાં ખર્ચે પ્લાન્ટ માટે શેડ તો બનાવવામાં આવ્યા છે પણ મશીનરી માટે 2018માં ઠરાવ પણ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ ધન કચરામાંથી ઓઈલ અને ખાતર બનાવવાની મશીનરી જ આવી નથી.
Dec 11,2021, 17:39 PM IST
Dedication
અંબાજીમાં કરોડોના ખર્ચે બન્યું નવુ અતિથિ ભવન, DY.CM નીતિન પટેલના હસ્તે લોકાર્પણ
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે નાયબ મુખ્યમંત્રી (DY.CM) નીતિન પટેલ (Nitin Patel)ના હસ્તે રૂ. ૧૫ કરોડના ખર્ચથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલ અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી (DY.CM)એ જણાવ્યું કે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે સમગ્ર દેશમાંથી યાત્રિકો દર્શનાર્થે આવે છે. સુવિધાસજ્જ નવીન અતિથિગૃહથી દેશભરમાંથી આવતા મહાનુભાવોને સારી સુવિધા મળશે. તેમણે કહ્યું કે, નવીન અતિથિ ભવનથી અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો થયો છે. નાયબ મુખ્યમંત્રી (DY.CM) નીતિન પટેલ (Nitin Patel)ે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના લાખણીથી થરાદ સુધીના રસ્તાને ફોરલેન બનાવવામાં આવશે. પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે ગુજરાતનો વિશિષ્ટ રેલ્વે ઓવરબ્રિજ બનશે તેમ તેમણે જણાવ્યું હતું.
Oct 23,2020, 19:53 PM IST
Trending news
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી