हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bharuch hospital fire
Bharuch hospital fire News
Gujarat Highcourt
હાઈકોર્ટે કોર્પોરેશનની ઝાટકણી કાઢીને પૂછ્યું, ફાયર NOC ના હોય તેવી હોસ્પિટલમાં દર્દી
May 25,2021, 13:00 PM IST
gujarat fire
ભરૂચ આગકાંડમાં મોત નજર સામે જોઈને બચી ગયેલી નર્સે જણાવી ઘટનાની સઘળી હકીકત
May 2,2021, 15:06 PM IST
bharuch hospital fire
હોસ્પિટલમાં લાગેલી આગમાં બે કોરોના વોરિયર્સ નર્સે પણ ગુમાવ્યો પોતાનો જીવ
ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં 18 લોકોના મોત થયા હતા. જેમાં બે નર્સ અને 16 દર્દીઓ સામેલ છે. હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહેલી બે ટ્રેઇની નર્સના પણ મોત થયા છે. જેમની ઉંમર માત્ર 19 વર્ષની હતી.
May 1,2021, 19:08 PM IST
gujarat fire
ભરૂચ આગકાંડમાં 18 લોકોના મોત, તપાસ માટે બે સીનિયર અધિકારીઓ પહોંચ્યા હોસ્પિટલ
ભરૂચ હોસ્પિટલમાં આગકાંડમાં 18 લોકોના મોત બાદ સરકારે તપાસ શરૂ કરી દીધી છે. બે સીનિયર આઈએએસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
May 1,2021, 16:53 PM IST
gujarat fire
ભરૂચ આગકાંડ : મોત સામે ઝઝૂમી રહેલા દર્દીઓએ ઓડિયો મોકલીને મદદ માંગી હતી
ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગમાં 14 દર્દી અને 2 નર્સ સહિત કુલ 16 લોકો મોતને ભેટ્યા છે. ભરૂચમાં આગની ઘટના (gujarat fire) બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી રૂપાણીએ પોતાની સંવેદના વ્યક્ત કરી છે. પરંતુ આગ લાગ્યા બાદ દર્દીઓની શુ હાલત હતી તે બતાવતા ઓડિયો સામે આવ્યા છે.
May 1,2021, 13:06 PM IST
gujarat fire
ભરૂચની આગમાં ભસ્મ થયેલા 16 લોકોના પરિવારજનો માટે ગુજરાત સરકારે સહાય જાહેર કરી
ગુજરાત સ્થાપનાનો દિવસ ભરૂચવાસીઓ માટે કાળો દિવસ બનીને આવ્યો છે. ક્યારેય ન ભૂલાય તેવી ઘટના ભરૂચમાં બની હતી. ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં મધરાતે અચાનક આગ ફાટી નીકળતા, 14 દર્દીઓ અને 2 નર્સ સહિત કુલ 16 લોકો આગ (gujarat fire) માં જીવતા ભૂંજાયા હતા. ત્યારે ગુજરાત સરકારે તમામ મૃતકો માટે 4 લાખની સહાય જાહેર કરી છે.
May 1,2021, 9:42 AM IST
Bharuch
ભગવાન તારી પરીક્ષાઓમાં માણસ હાર્યો છે, ભરૂચની આગમાં ભૂંજાયેલા મૃતદેહોની ઓળખ પણ મુશ્ક
ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભીષણ આગ લાગી. જેમાં 14 દર્દીઓ સહિત કુલ 16 લોકોના મોત નિપજ્યાં છે. સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. આ ઘટનામાં 16 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 18 લોકોના મૃત્યુ થયા હોવાના એહવાલ સાંપડ્યા છે. પરંતુ આ આગ એટલી વિકરાળ હતી કે, આઈસીયુમાં દાખલ તમામ દર્દી અને 2 સ્ટાફના મૃતદેહ આખેઆખા ભડથુ થઈ ગયા છે. તેમની ઓળખ પણ મુશ્કેલ બની રહી છે. તો બીજી તરફ, આખુ કોવિડ સેન્ટર બળીને ખાખ થઈ ગયું છે. તેના દ્રશ્યો બતાવે છે કે આ આગે કેટલો વિનાશ નોતર્યો છે.
May 1,2021, 9:10 AM IST
Trending news
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા