हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ayurved
Ayurved News
પાટીદાર
આ પાટીદાર દંપતી આયુર્વેદ અને જંગલોને સાચવવા જે કરે છે તેના માટે જીગર જોઈએ
Vapi News : આ વાડીમાં કામ કરતા આ પટેલ દંપંતી નિવૃત્ત શિક્ષક છે. આ દંપતીએ પોતાના વાડીમાં આયુર્વેદિક ઝાડ અને વેલાનું જતન કર્યું છે. લગભગ 250 થી વધુ જુદી જુદી આયુર્વેદિક વનસ્પતિઓ ધરાવતી આ વાડીમાં નવા નવા છોડ સતત વધી રહ્યાં છે. આયુર્વેદિક દવાઓ જંગલમાં ઉગતી વનસ્પતિઓમાંથી મેળવાય છે
Jul 12,2023, 13:17 PM IST
IMA
આયુર્વેદના અનુસ્નાતક પદવીધારકો જનરલ સર્જરી કરી શકે તે નવા બદલવાનો વિરોધ ઉઠ્યો
Nov 25,2020, 16:05 PM IST
ayurved
Corona સામે લડતમાં આયુર્વેદિક ઉપાય જ આવી રહ્યાં છે કામ, દર્દીઓને અપાય છે આ ખાસ 'દવા'
કોરોના (Corona Virus) થી સંક્રમિત દર્દીઓની ઈમ્યુનિટી વધારવા માટે તેમને હળદરવાળું દૂધ અને આયુર્વેદિક મિશ્રણોનો ખાસ ઉકાળો પીવા માટે આપવામાં આવી રહ્યો છે. દિલ્હીના છતરપુર સ્થિત રાધા સ્વામી સત્સંગ વ્યાસમાં બનાવવામાં આવેલા સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર (Sardar Patel Covid Care Center)માં દર્દીઓને સવારે આયુર્વેદિક ઉકાળો અને સાંજે હળદરવાળું દૂધ આપવામાં આવી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્ત્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.હર્ષવર્ધને રવિવારે રાધા સ્વામી સત્સંગ વ્યાસ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી અને કેન્દ્રમાં કોવિડ 19ના મેનેજમેન્ટની સમીક્ષા કરી.
Jul 13,2020, 7:43 AM IST
Immurise medicine
ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોએ શોધી કોરોનાની હર્બલ આર્યુવેદિક દવા
કોરોના વાયરસની કોઈ દવા હજી સુધી શોધાઈ નથી. પરંતુ વિવિધ દવાઓનો ઉપયોગ કોરોનાને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આવામાં ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા Covid-19ની હર્બલ આયુર્વેદિક દવા તૈયાર કરાઈ છે. ઇમ્યુરાઈઝ નામની આયુર્વેદિક દવાનો કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ કરાશે. આયુષ મંત્રાલય દ્વારા પણ પ્રોફેસર ડોકટર રાકેશ રાવલ તથા આયુર્વેદિક ડોક્ટર અક્ષય સેવકની આ હર્બલ આયુર્વેદિક દવાના ટ્રાયલ માટે મંજૂરી અપાઈ છે.
Jun 10,2020, 15:08 PM IST
Patan
ભાઈ-ભત્રીજીની હત્યા કરનાર બહેનનો હચમચાવી દે તેવા ખુલાસા, ‘ભાઈને ધીમે-ધીમે
પાટણનો ડબલ મર્ડર કેસ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એક બહેન પોતાના ભાઈ અને ભત્રીજીને સાત મહિનાથી રોજ ધતૂરાના ઝેરથી ધીમુ મોત આપી રહી હતી, જેને કારણે આખરે એક દિવસ બંનેએ દમ તોડ્યો હતો. ભાઈ-ભત્રીજીનું મોત એક જ સરખી રીતે અને ટૂ્ંક સમયના ગાળમાં જ થતા બહેન કિન્નરી પટેલનો ભાંડો ફૂટ્યો હતો. જેના બાદ ખુદ તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે કિન્નરીએ પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, જે સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.
Jun 7,2019, 17:28 PM IST
dhatura seeds
તમારી ધારણા કરતા વધુ ખતરનાક છે ધતૂરાના બીજ, જેનાથી પાટણમાં એક બહેને ભાઈ-ભત
હાલ પાટણનો એક કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે, જેમાં એક બહેને ભાઈ અને ભત્રીજીને મારવા માટે ધતુરાના ધીમા ઝેરનો ઉપયોગ કરવાની વાત સામે આવે છે. આ બહેન છેલ્લા સાત મહિનાથી ભાઈ-ભત્રીજીને ગ્લુકોઝમાં ધતૂરાનું ઝેર મેળવીને આપતી હતી
Jun 7,2019, 14:16 PM IST
Trending news
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય