हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Antim yatra
Antim yatra 0 News
gujarat news
બેન્ડબાજા-આતશબાજી સાથે અંતિમ વિદાય! આ ગુજરાતીની સ્મશાનયાત્રામાં મેળા જેવો માહોલ
અનોખી અંતિમ યાત્રા! 2 માસ પહેલાં મોટા ભાઇનું અવસાન થતાં લોકોએ કહ્યું હતું, રામ-લક્ષ્મણની જોડી તૂટી. ગઈકાલે આ વટવાળા ગુજરાતીના નિધન પર આખા વિસ્તારમાંથી પબ્લિક અંતિમ દર્શન માટે ઉમટી હતી.
Feb 7,2024, 10:10 AM IST
અંતિમ યાત્રા
આ વરઘોડો લગ્નનો નથી, દિકરાએ બેન્ડ વાજા સાથે માતાની અંતિમયાત્રા કાઢી
જીવન સફરના છેલ્લા દિવસોમાં તેમને એવી લાગણી વ્યક્ત કરી હતી કે, “આ ઘરની અંદર હું વાજતે ગાજતે આવી હતી અને અહી બધું જ છોડીને એક દિવસ જવાનું જ છે પરંતુ જે દિવસે માટે છેલ્લી વિદાય આપવાની હોય ત્યારે પણ વાજતે ગાજતે વિદાય આપજો”.
Aug 22,2018, 18:01 PM IST
અટલ બિહારી વાજપેયી
અટલજી અંગે મહાકવિ નીરજની ભવિષ્યવાણી સટિક સાબિત થઈ!
મહાકવિ ગોપાલ દાસ 'નીરજ' અને અટલ બિહારી વાજપેયીએ કાનપુરના ડીએવી કોલેજથી અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમનો પરિચય થયો અને હળવા મળવાનું રહ્યું. નીરજ મહાકવિ હોવાની સાથે સાથે જ્યોતિષ શાસ્ત્રમાં પણ પારંગત મનાતા હતાં. આ જ કારણે મહાકવિએ આકલન કરતા કહ્યું હતું કે તેમની બંનેની કુંડળી મહદઅંશે એક સરખી છે. દૈનિક જાગરણના એક રિપોર્ટ મુજબ આ જ કારણે 2009માં નીરજે ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે તેમના અને વાજપેયીજીના નિધનમાં એક મહિનાથી વધુ અંતર નહીં હોય. વાસ્તવમાં તેમનું આ આકલન સાચુ સાબિત થયું. નીરજનું નિધન 19 જુલાઈના રોજ થયું. તેમના નિધનના 29 દિવસ બાદ અટલ બિહારી વાજપેયીનું નિધન થયું.
Aug 17,2018, 10:54 AM IST
શાહરૂખ ખાન
અટલજીના નિધન પર શાહરૂખે ટ્વિટ કરી વ્યક્ત કર્યું દુ:ખ, 'યાદ આવશો બાપજી'
લાંબી બિમારી બાદ દિલ્હીની એમ્સમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગુરુવારે સાંજે 5.05 વાગે છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.
Aug 17,2018, 10:56 AM IST
atal ji news
અટલ બિહારી વાજપેયીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આજે સાંજે
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર આજે નવી દિલ્હી ખાતે સ્મૃતિ સ્થળમાં કરવામાં આવશે. તેમનું પાર્થિવ શરીર તેમના સરકારી નિવાસસ્થાન કૃષ્ણ મેનન માર્ગ ખાતે રાખવામાં આવ્યું છે. તેમના સરકારી નિવાસસ્થાને પાર્થિવ શરીરના અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ ઉમટી છે. આવાસની બહાર લાંબી લાઈન લાગી છે.
Aug 17,2018, 10:57 AM IST
અટલ બિહારી વાજપેયી
મહામાનવના મહાપ્રયાણથી એક મહાયુગનો આવ્યો અંત: વાજપેયી પંચમહાભુતગ્ન
સંપુર્ણ સૈન્ય અને રાજકીય સન્માન સાથે દેશના અજાતશત્રુ નેતા અટલ બિહારી વાજપેયીને અંતિમ વિદાય આપવામાં આવી હતી
Aug 17,2018, 23:38 PM IST
Atal Bihari Vajpayee
જાણો, કેટલી સંપત્તિ છોડી ગયા છે વાજપેયી, હવે કોનો હશે અધિકાર ?
2004ના શપથ પત્ર અનુસાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ચલ અચલ સંપત્તી 58,99, 232 રૂપિયા છે. જેમાં 2004માં તેમની ચલ સંપત્તિ 30,99,232.41 રૂપિયા હતી
Aug 17,2018, 11:00 AM IST
Trending news
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય