हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
103/ 2
(18.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ancient Temple
Ancient temple News
tourist place
સ્વર્ગને પણ ભુલાવી દે એવો નજારો! વાદળોથી ઢંકાયેલો ડુંગર, અહીં સોળે કળાએ ખીલી પ્રકૃતિ
પાવાગઢ ડુંગર અને તેની આસપાસ આવેલા વિસ્તારમાં પ્રકૃતિ એ જાણે લીલીછમ ચાદર ઓઢી હોય તેમ સમગ્ર વિસ્તાર હરિયાળીથી છવાઈ ગયો છે. છેલ્લા બે ત્રણ દિવસથી વરસેલા અવિરત વરસાદને લઈ પાવાગઢના ખુણીયા મહાદેવ સહીતના ધોધ શરુ થઇ ગયા છે.
Aug 25,2024, 18:14 PM IST
Madhya Pradesh
પ્રાચીન વારસાનો પુરાવો...ખુબ ખાસ છે ગુજરાતની બાજુમાં આવેલું આ ગામ, થઈ રહ્યો છે...
આશાપુરી તેની માટીમાં અંકિત પ્રાચીન વારસાના પુરાવા તરીકે ઊભું છે. તેના મૂળમાં, આશાપુરીમાં સદીઓ જૂના મંદિરોનો સમાવેશ થાય છે, જેમાં હાલમાં પુનઃનિર્મિત સૂર્ય મંદિર પણ સમાવિષ્ઠ છે - તેના પત્થરો સદીઓ જૂની વાર્તાઓ ધૂમ મચાવે છે. આજે, ઇતિહાસના ખુલતા પ્રકરણો વચ્ચે, આ મંદિરનો પુનર્જન્મ ચાલી રહ્યો છે.
Dec 16,2023, 14:53 PM IST
Unique
ઉતરાયણનાં દિવસે સોમનાથ મંદિરમાંથી મળી આવ્યું અનોખુ પ્રાચીન મંદિર અને પ્રતિમાઓ
સોમનાથ મંદીર આસપાસ 2017 માં ગાંધીનગર પુરાતત્વ ખાતા દ્વારા ભુગર્ભ માં આધુનીક સાધનો વડે સંશોધન કરી અને સોમનાથ ટ્રસ્ટ ને એક રીપોર્ટ સોંપવામાં આવ્યો. જેમા સોમનાથની આજુબાજુના અનેક વિસ્તારોમાં ઈતિહાસને લક્ષીને ભુગર્ભમાં અનેક બાંધકામ અને ધાતુઓની પ્રતિમાં હોવાનુ રીપોર્ટમાં સામે આવ્યુ. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીની 2017 માં દીલ્હી ખાતે એક બેઠક વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાને મળી હતી. જેમાં સોમનાથના રહેવાસી અને ટ્રસ્ટી જે.ડી. પરમારે સોમનાથ આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ સંશોધન થવુ જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો.
Jan 14,2021, 14:21 PM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ચાલો વલસાડના તડકેશ્વર મહાદેવના દર્શને
સર્વતત્વ સ્વરૂપોનું આશર્ય શિવ જ છે. તે જળ સ્વરૂપ ભવ છે. તે સમગ્ર જગતનું પાલન પોષણ કરે છે. જે સ્વયંમ ગતિમાન છે. તે શિવજીનું ઊગ્ર સ્વરૂપ છે. જ્યારે કોઇ મનુષ્ય દુખી થાય ત્યારે તેણે એમ માનવું કે તેણે શિવજીનું અનિષ્ટ કર્યું હશે. તેમાં કોઇ શંકા નથી. મહાદેવનું સ્મરણ માત્ર મનુષ્યના મનને અપાર શાંતિની અનુભવ કરાવે છે. ત્યારે મહાદેવ શિવના દિવ્ય દર્શનથી મનુષ્યનો બેડો પાર થઇ જાય છે.
Oct 21,2019, 11:04 AM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ચાલો મોરબીના માટેલ ખોડીયાર માતાજીના દર્શને
મોરબી જીલ્લામાં આવતા મંદિરોમાં માટેલ ખોડીયાર માતાજીના મંદિરની વાત કરીએ તો આ મંદિર આતિ પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવતું મંદિર છે આ મંદિરમાં માતાજી ખોડીયાર સાતેય બેનો સાથે બિરાજે છે અને માતાજી તેના ભક્તોના દુઃખ દુર કરે છે માત્ર મોરબી કે સૌરાષ્ટ્ર ગુજરાત જ નહિ પરંતુ મુંબઈ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યો માંથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે અને કેટલાક ભકતો તો પોતાની મોકામના માતાજી પૂરી કરે તે માટે આકરી બાધા માનતા પણ કરતા હોય છે.
Oct 18,2019, 8:35 AM IST
રાજકોટ
આ સ્વયંભૂ ગણપતિ મંદિરે ટપાલ લખવાથી થશે દૂ:ખનો અંત, જાણો આનોખો મહિમા
રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલા ઢાંક ગામના 5૦૦૦ વર્ષ કરતા પણ પૌરાણિક સ્વયંભૂ ગણેશ મંદિરની અનોખી પરંપરા કે, જ્યાં ગણપતિ બાપા ટપાલના માધ્યમથી ભક્તોના દુઃખ દર્દની જાણકારી મેળવે છે. અહીંના પૂજારી દ્વારા રોજ ગણપતિ બાપાને ટપાલ વાંચીને સંભળાવે છે. અને અહીં દરરોજ ભક્તો દેશ-વિદેશથી 100થી 150 જેટલી ટપાલો મોકલે છે.
Sep 3,2019, 17:04 PM IST
Trending news
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!