हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
24 patients recovered
24 patients recovered News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 31 કેસ, 24 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં આજે કોરોનાના નવા 31 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 24 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,526 નાગરિકો દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે રસીના કુલ 23,786 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
May 14,2022, 19:42 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 29 નવા કેસ, 24 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાનો કહેર તબક્કાવાર રીતે ધીરે ધીરે વધી રહ્યો છે. આજે રાજ્યમાં 29 નવા કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 24 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,654 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં 4,62,380 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
Nov 15,2021, 20:20 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 24 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર 21 કેસ નોંધાયા છે. રાજ્યના 24 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,14,802 દર્દીઓએ કોરોનાને અત્યાર સુધીમાં મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજો થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 5,00,105 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Aug 10,2021, 19:58 PM IST
gujarat corona update
Gujarat Corona Update: નવા 23 કેસ, 24 દર્દી સાજા થયા, 01 દર્દીનું મોત
ગુજરાતમાં કોરોનાનો કહેર તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના આજે નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 24 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 8,14,720 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે રાજ્યના કોરોનાથી સાજા થનારા લોકોનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ ઝડપથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 5,93,263 લોકોનું રસીકરણ થયું હતું.
Aug 6,2021, 20:23 PM IST
Trending news
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી