हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
17 patients recovered
17 patients recovered News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 17 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે.
May 6,2022, 19:46 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 12 નવા કેસ, 17 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોનાના આંકડા કાબુમાં છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 17 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,204 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે ગુજરાતનો કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકા સુધી પહોંચી ચુક્યો છે. આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં કોરોનાની કુલ 9729 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
Apr 24,2022, 19:45 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 17 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ ડામાડોળ છે. હાલમાં જે કેસ આવી રહ્યા છે તેના પ્રમાણમાં અત્યારે બમણા કેસ આવે છે તો બીજા દિવસે બમણા કેસ ઘટી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાથી 17 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,522 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં 3,72,334 ડોઝ રસીના અપાયા છે.
Sep 20,2021, 20:58 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 16 કેસ, 17 દર્દી સાજા થયા, 01 નાગરિકનું મોત
ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 સુધી પહોંચ્યા બાદ ફરી એકવાર તેમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં જો કે કોરોનાનો રિકવરી રેટ ઝડપથી સુધી રહ્યો છે. રાજ્યમાં કોવિડ 19 ના 16 કેસ આજે નોંધાયો છે. આ ઉપરાંત 17 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,230 નાગરીકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાથી સાજા થવાના દરમાં 98.76 ટકાએ પહોંચ્યો છે.
Sep 3,2021, 20:19 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 15 કેસ, 17 દર્દી સાજા થયા, એક પણ નાગરિકનું મોત નહી
રાજ્યમાં આજે કોરોનાના 15 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ સુધરી રહ્યો છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ 98.76 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 8,15,041 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. જો કે આજે રક્ષાબંધનના તહેવારને ધ્યાને રાખીને સરકાર દ્વારા જ રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું.
Aug 22,2021, 19:58 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 19 કેસ, 17 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 19 કેસ આવ્યા છે. તો બીજી તરફ 17 દર્દી સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,14,778 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરપ કોરોનાથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 98.75 ટકા થવાના સતત વધારો તઇ રહ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 5,51,121 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Aug 9,2021, 19:31 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા