हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
15/ 2
(3.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
108 emergency
108 emergency News
gujarat news updates
દિવાળીમાં કોઈ દુર્ઘટના ઘટે તો શું કરવું? જાણો 108 દ્વારા કેવી કરાઈ છે તૈયારીઓ
108 ઈમરજન્સી સેવા માટે મોબાઈલ એપ્લિકેશનનો કરો ઉપયોગ, રિસ્પોન્સ સેન્ટરને કૉલ કરવાને માત્ર એક પેનિક બટન દબાવી મેળવો મદદ.
Oct 20,2022, 17:48 PM IST
holi 2020
હોળીના તહેવાર માટે 108 ઈમરજન્સી દ્વારા બનાવાયો માસ્ટરબ્લાસ્ટર પ્લાન
હોળી (Holi 2020) નો તહેવાર એટલે રંગ અને ઉલ્લાસનો તહેવાર. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ તહેવાર પણ ક્યારેક અનેક લોકો માટે પીડાદાયક બની જાય છે. ત્યારે આ વર્ષે 108 (108 Emergency) દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત અને અમદાવાદ જેવા મોટા શહેરો માટે આ એક્શન પ્લાનને અમલમાં મૂકવામાં આવનાર છે. જેના માટે 587 એમ્બ્યુલન્સથી 20 વધારે એમ્બ્યુલન્સ 108 તૈનાત કરવામાં આવનાર છે.
Mar 7,2020, 13:24 PM IST
Uttarayan
ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં કેટલા પક્ષીઓ મર્યા અને કેટલા ઘાયલ થયા?
અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે કરૂણા અભિયાનમાં કુલ 709 પશુ પક્ષીઓ ઘાયલ થયા હોવાના કેસ આવ્યા હતા. જેમાંથી 649 પશુ પક્ષીઓનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. જ્યારે છેલ્લા પાંચ દિવસમાં કુલ 1283 પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. જેમાંથી 1181 પક્ષીઓને સારવાર આપીને બચાવાયા છે. છેલ્લા પાંચ દિવસમાં 102 પક્ષીઓના મોત થયા છે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને મજા પડતી હોય છે પરંતુ આ જ મજા પશુ પક્ષીઓ માટે સજા બને છે. જેના માટે શહેરમાં કેટલીક સંસ્થાઓ તહેવારના દિવસે પશુ પક્ષીઓના રેસ્ક્યૂ અને ટ્રિટમેન્ટ માટે કાર્યરત હોય છે. રાજ્ય સરકારે દર વર્ષની જેમ કરૂણા અભિયાન શરૂ કર્યું છે જે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે.
Jan 15,2020, 11:55 AM IST
Uttarayan
ઉત્તરાયણ પર 108 ઈમરજન્સી સેવાનો નંબર સતત રણક્યા કર્યો, જાણો પહેલા દિવસે કેટલાક કોલ આવ્યા...
ઉત્તરાયણના પર્વ પર 108 ઈમરજન્સી સેવાને 3000થી વધુ કોલ કરવામાં આવ્યા છે. ઉત્તરાયણમાં દોરીના કારણે તેમજ ધાબા પરથી પડવા સહિત અનેક ધટનાઓ બનતી હોય છે જેના કારણે 108 સેવા માટે રાજ્યભરથી 3,351 કોલ કરવામાં આવ્યા છે. જ્યારે કે, સૌથી વધારે અમદાવાદમાં 611 અને સુરતથી 300 કોલ આવ્યા હતા.
Jan 15,2020, 11:50 AM IST
Trending news
Mahashivratri
Zodiac: મહાશિવરાત્રી પર આ 3 ગ્રહો આવશે એકસાથે, આ રાશિઓને કરાવશે જોરદાર ફાયદો
PM Poshan Scheme
શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે લેવાયો મોટો નિર્ણય, મટીરિયલ કોસ્ટમાં વધારો
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન