हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સરદાર સરોવર નર્મદા ડેમ
સરદાર સરોવર નર્મદા ડેમ News
gujarat
ગમે તે ક્ષણે ભરાઈ શકે છે ગુજરાતનો સૌથી મોટો ડેમ, આ વિસ્તારોને કરાયા સચેત! ધડાધડ પાણી
નર્મદા ડેમ સંપૂર્ણ પણે ભરાવામાં માત્ર 35થી 38 સેન્ટીમીટર જેટલો જ બાકી છે. નર્મદા ડેમમાં 68 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમના 10 દરવાજા ખોલીને 1 લાખ 15 હજાર ક્યુસેક જેટલું પાણી પાણી છોડવામાં આવી રહ્યું છે.
Sep 25,2024, 19:07 PM IST
breaking news
સરદારના નામવાળી યોજનાનું જેટલું ઊંચુ નામ,એટલું ઊંચું કામ,છલકાઈ ગુજરાત સરકારની તિજોરી
ગુજરાતની લાઈફલાઈન સરદાર સરોવર નર્મદા ડેમે 11,000 કરોડ રૂપિયાની વીજળી પેદા કરી નાખી છે. તથા ડેમની જળ સપાટી 134 મીટર પહોંચી છે. ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134 મીટર પાર કરી ગઈ છે અને હજુ પણ પાણીની આવક થઈ રહી છે.
Sep 12,2023, 16:36 PM IST
નર્મદા ડેમ
નર્મદા ડેમમાં 22 હજાર ક્યૂસેક પાણીની આવક, ખેડૂતો માટે કેનાલ પાણી છોડાયું
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં 22 હજાર ક્યૂસેક પાણી આવક થઇ છે. જેના કારણે હાલ નર્મદા ડેમની સપાટી 121.02 મીટરે પહોંચી ગઇ છે. છેલ્લા 12 કલાકમાં ડેમની સપાટીમાં 23 સેમીનો વધારો થયો છે.
Jul 8,2019, 11:50 AM IST
Narmada
સરદાર સરોવર ડેમની જળસપાટીમાં નોંધાયો સતત વધારો
ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે નર્મદા ડેમમાં જળસ્તરમાં વધારો નોંધાયો છે.ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 6 હજાર 775 ક્યુસેક પાણીની આવક થતા ડેમનું જળસ્તર 120.27 મીટરે નોંધાયું.
Jun 6,2019, 10:11 AM IST
Narmada
સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો, જાણો વિગત
નર્મદા: ગુજરાત માટે સારા સમાચાર છે કે સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો થયો છે. ઉપરવાસમાં થી 4414 ક્યુસેક પાણી ની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ ની હાલ ની સપાટી 119.57 મીટર સુધી પહોંચી છે.નર્મદા ડેમની જળ સપાટીમાં 3 સેમી નો વધારો નોંધાયો. ઉનાળાના મેં મહિનામાં અત્યાર સુધી ની સૌથી ઉંચી સપાટીએ પાણી પહોંચ્યું છે. ગુજરાતમાં પીવા માટે મુખ્ય કેનાલ માંથી 4386 ક્યુસેક છોડાઈ રહ્યું છે. ખેડૂતો માટે હજુ પાણી આપવાનું ચાલુ કરાયું નથી.નર્મદા બંધ માં આજે પણ 1148.01 મિલિયન ક્યુબીક મીટર પાણી નો જથ્થો હયાત જોવા મળી રહ્યો છે.
May 10,2019, 11:20 AM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા