हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સરદાર સરોવર નર્મદા ડેમ
સરદાર સરોવર નર્મદા ડેમ News
gujarat
ગમે તે ક્ષણે ભરાઈ શકે છે ગુજરાતનો સૌથી મોટો ડેમ, આ વિસ્તારોને કરાયા સચેત! ધડાધડ પાણી
નર્મદા ડેમ સંપૂર્ણ પણે ભરાવામાં માત્ર 35થી 38 સેન્ટીમીટર જેટલો જ બાકી છે. નર્મદા ડેમમાં 68 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમના 10 દરવાજા ખોલીને 1 લાખ 15 હજાર ક્યુસેક જેટલું પાણી પાણી છોડવામાં આવી રહ્યું છે.
Sep 25,2024, 19:07 PM IST
breaking news
સરદારના નામવાળી યોજનાનું જેટલું ઊંચુ નામ,એટલું ઊંચું કામ,છલકાઈ ગુજરાત સરકારની તિજોરી
ગુજરાતની લાઈફલાઈન સરદાર સરોવર નર્મદા ડેમે 11,000 કરોડ રૂપિયાની વીજળી પેદા કરી નાખી છે. તથા ડેમની જળ સપાટી 134 મીટર પહોંચી છે. ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134 મીટર પાર કરી ગઈ છે અને હજુ પણ પાણીની આવક થઈ રહી છે.
Sep 12,2023, 16:36 PM IST
નર્મદા ડેમ
નર્મદા ડેમમાં 22 હજાર ક્યૂસેક પાણીની આવક, ખેડૂતો માટે કેનાલ પાણી છોડાયું
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં 22 હજાર ક્યૂસેક પાણી આવક થઇ છે. જેના કારણે હાલ નર્મદા ડેમની સપાટી 121.02 મીટરે પહોંચી ગઇ છે. છેલ્લા 12 કલાકમાં ડેમની સપાટીમાં 23 સેમીનો વધારો થયો છે.
Jul 8,2019, 11:50 AM IST
Narmada
સરદાર સરોવર ડેમની જળસપાટીમાં નોંધાયો સતત વધારો
ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે નર્મદા ડેમમાં જળસ્તરમાં વધારો નોંધાયો છે.ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 6 હજાર 775 ક્યુસેક પાણીની આવક થતા ડેમનું જળસ્તર 120.27 મીટરે નોંધાયું.
Jun 6,2019, 10:11 AM IST
Narmada
સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો, જાણો વિગત
નર્મદા: ગુજરાત માટે સારા સમાચાર છે કે સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો થયો છે. ઉપરવાસમાં થી 4414 ક્યુસેક પાણી ની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ ની હાલ ની સપાટી 119.57 મીટર સુધી પહોંચી છે.નર્મદા ડેમની જળ સપાટીમાં 3 સેમી નો વધારો નોંધાયો. ઉનાળાના મેં મહિનામાં અત્યાર સુધી ની સૌથી ઉંચી સપાટીએ પાણી પહોંચ્યું છે. ગુજરાતમાં પીવા માટે મુખ્ય કેનાલ માંથી 4386 ક્યુસેક છોડાઈ રહ્યું છે. ખેડૂતો માટે હજુ પાણી આપવાનું ચાલુ કરાયું નથી.નર્મદા બંધ માં આજે પણ 1148.01 મિલિયન ક્યુબીક મીટર પાણી નો જથ્થો હયાત જોવા મળી રહ્યો છે.
May 10,2019, 11:20 AM IST
Trending news
icc Champions Trophy 2025
વિરાટ કોહલીની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, જાણો શું હતો સમગ્ર મામલો
Provident Fund
ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત
Gujarat IPS
ગુજરાતની IPS લોબીમાં નવી ચર્ચા શરૂ, કયા IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો?
Modern Muslim Country
દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા
TVS Jupiter
1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર
Mahakumbh Monalisa
મહાકુંભ મોનાલિસાએ પહેલીવાર બનાવેલી Reels રાતોરાત વાયરલ થઈ, વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video