हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
198/ 5
(42.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાટીદારો
પાટીદારો News
gujarat news
રૂપાલા વિવાદ વચ્ચે ભાજપનો ઝંડો લઈ ગામમાં ગયેલાં હાર્દિકનો લોકોએ હુરિયો બોલાવ્યો
Loksabha Election 2024: ટાર્ગેટ પુરો કરવાનું ટેન્શન લઈને હવે મનેકમને પણ ભાજપના ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં ગલીએ ગલીએ કરીને પ્રચાર કરવો પડી રહ્યો છે. ત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની પણ આજ દશા છે. એવામાં પ્રચાર કરવા ગયેલાં અને લોકોને સમજાવવા ગયેલાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને ગ્રામજનેએ ધક્કે ચડાવ્યાં.
Apr 11,2024, 15:54 PM IST
breaking news
ગુજરાતમાં ફરી પાટીદારો શું કરશે? કહ્યું; 'જેરામ પટેલ રાજીનામું નહીં આપે તો ફરી અમે..
મોરબી ટોલનાકા કાંડમાં પુત્રની સંડોવણી બાદ જેરામ પટેલનું ઉમિયાધામ સંસ્થામાંથી પ્રમુખ પદ જવાનું નક્કી. રાજકોટની બેઠકમાં પાટીદારોએ કહ્યુ- જેરામ પટેલ રાજીનામું નહીં આપે તો અમે ઉપવાસ પર બેસીશું.
Dec 24,2023, 19:44 PM IST
Breakig News
ગુજરાતના સૌથી મોટા 2 કેસમાં આરોપીઓનો લીધો પક્ષ! પાટીદાર હોય એટલે આરોપી નહીં?
ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અમરેલીમાં સર્વ સમાજ કેન્સર હૉસ્પિટલ બનાવી રહ્યું છે. હૉસ્પિટલનું ભૂમિપૂજન 21 જાન્યુઆરી 2024ના દિવસે થશે. ત્યારે આ પ્રસંગે કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે હાજરી આપી હતી. જ્યાં તેમણે વઘાસિયા ટોલનાકા મુદ્દે મૌન સેવી નાંખ્યું હતું.
Dec 14,2023, 17:30 PM IST
Big Announcement
કેજરીવાલનીપાટીદારો માટે મોટી જાહેરાત, કહ્યું, માત્ર 15 દિવસમાં તમામ કેસ પરત ખેંચીશું
ભાવનગરની મુલાકાતે આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને નમન કરી સ્પીચ શરૂ કરી હતી. ત્યારબાદ કેમ છો, મજામાં... સ્ટાઈલથી સ્પીચની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખૂબ મોટા દેશ ભક્ત હતા.
Oct 16,2022, 18:45 PM IST
gujarat
પાટીદારોના દીકરા-દીકરીઓના સગપણ કેમ નથી થતાં? પહેલીવાર ચિંતન શિબિર મોટા ખુલાસા
પાટીદાર સમાજની સમસ્યાઓ ઉકેલવા પાટીદારોની ચિંતન શિબિરમાં અનેક યુવક-યુવતીઓ અને તેમના માતા-પિતા હાજર રહ્યા હતા. લગ્ન અંગેના વિવાદો ઉકેલવા 10 સમાજશાસ્ત્રીઓની ટીમ પણ બનાવવામાં આવી હતી.
May 23,2022, 12:54 PM IST
gujarat
PM મોદી ફરી ગુજરાતના પ્રવાસેઃ જાણો કઈ તારીખે આવશે અને શું છે તેમનો કાર્યક્રમ?
પીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ ફાઈનલ થયો છે. 29 મેના રોજ પીએમ મોદી રાજકોટમાં આવશે અને રાજકોટમાં હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ 2 લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે. તેના પહેલા 12 મેના રોજ પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે.
May 10,2022, 17:07 PM IST
gujarat
PM મોદી મે મહિનામાં આવશે ગુજરાતની મુલાકાતે, જાણો તેમનો સંભવિત કાર્યક્રમ?
નોંધનીય છે કે, પીએમઓ કાર્યાલય તરફથી પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તારીખનું કનફર્મેશન હજુ બાકી છે. પરંતુ જાણવા મળી રહ્યું છે કે ચૂંટણી સુધી દર મહિને પીએમ મોદી ગુજરાત આવશે.
May 7,2022, 10:34 AM IST
social media
હાર્દિક સામે દિલીપ સાબવા મેદાને; કેમ ચૂંટણી વર્ષમાં પાટીદારો પરના કેસ યાદ આવ્યા?
લીપ સાબવાએ જણાવ્યું હતું કે, હાર્દિકને કેમ ચૂંટણી વર્ષમાં પાટીદારો પરના કેસ યાદ આવ્યા? હાર્દિક પાટીદારોનો ઠેકો લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાર્દિકની સાથે આંદોલનમાં જોડાયેલા યુવાનો ત્રણ વર્ષ બાદ ફરી પાટા પર ચડી રહ્યા છે, ત્યારે હાર્દિક ફરી તેમનો ઉપયોગ કરવા માંગે છે.
Feb 22,2022, 7:20 AM IST
ઊંઝા
ઊંઝામાં લક્ષ્ય ચંડી યજ્ઞમાં દેશ-વિદેશથી આવશે 50 લાખ પાટીદારો
ઊંઝામાં લક્ષ્ય ચંડી યજ્ઞમાં દેશ-વિદેશથી આવશે 50 લાખ પાટીદારો
Dec 13,2019, 22:50 PM IST
State President
કોણ બની શકે છે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? જાણો વિગત
ભાજપમાં સંગઠન સંરચના સાથે જ નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેની પણ અટકળો શરૂ થઈ ચૂકી છે. ભાજપની શરૂઆતથી જ પક્ષ પર પાટીદારો અને સવર્ણોનું પ્રભુત્વ રહ્યું છે અને મોટાભાગનો સમય પક્ષ સવર્ણોના પક્ષ તરીકે ઓળખાયો છે. ત્યારે પક્ષના પ્રમુખ તરીકે પણ પાટીદારોનો દબદબો જોવા મળ્યો છે. ત્યારે આ વખતે પણ પાટીદાર પ્રદેશ પ્રમુખ બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
Sep 7,2019, 13:36 PM IST
જૂનાગઢ
જૂનાગઢ: PM મોદીના કાર્યક્રમ અગાઉ PAASના 25 કાર્યકરો નજરકેદ, વિરોધની આપી હત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની વતનયાત્રા પર છે. આ દરમિયાન તેઓ વિવિધ જનતાલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કરવાના છે.
Aug 23,2018, 8:37 AM IST
હાર્દિક પટેલ
સુરત: હાર્દિકની ધરપકડના વિરોધમાં મંજૂરી વગર ધરણા પર બેઠેલા 20 લોકોની ધરપકડ
હાર્દિક પટેલે 19મી ઓગસ્ટના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત કરી હતી. જો કે પોલીસ દ્વારા તેની અટકાયત બાદ સુરતમાં કેટલાક પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
Aug 23,2018, 8:16 AM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ