हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
()
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નીતીન પટેલ
નીતીન પટેલ News
વાવાઝોડુ
ગુજરાત પર 'વાયુ'નું સંકટ: શાળા-કોલેજો બંધ, રજાઓ રદ્દ, સેના-NDRF અલર્ટ
અરબી સમુદ્રમાં ‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાને અનેક આગોતરી સંભવિત વાવાઝોડાના સામના માટે સજ્જ થયું છે. આ પ્રયાસોના ભાગરૂપે રાજ્યના મુખ્ય સચિવે સંભવિત પરિસ્થિતિ સામે વહિવટી તંત્રની સજ્જતા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આગોતરી સાવચેતી ઉપરાંત રાહત બચાવની કામગીરીની સજ્જતા વિશે માહિતી આપવામાં આવી હતી.
Jun 11,2019, 23:51 PM IST
ગાંધીનગર
‘વાયુ’ વાવાઝોડાને પગલે રાજ્યના 10 જિલ્લાઓની શાળાઓમાં રજા રહેશે: CM રૂપાણી
રાજ્યમાં વાવાઝોડાના સંકટને લઇને વિજય રૂપાણીના આધ્યક્ષ સાથે મહત્વની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 13 થી 15 દરમ્યાન યોજનારો રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના જિલ્લાઓમાં શાળાઓમાં રાજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Jun 11,2019, 20:35 PM IST
નીતીન પટેલ
ગુજરાતના કોઇ પણ વિસ્તારમાં પાણીની તકલીફ હોય તો 1916 નંબર પર જાણ કરો
રાજ્યમાં પીવાના પાણીના આયોજન અને પાણીની સ્થિતિ પર નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયા સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 44 થી 45 ડીગ્રી ગરમીમાં પીવાનું પાણી આપવાની સરકારની ફરજ છે. નર્મદા, પાણી પુરવઠા દ્વારા સંયુક્ત રીતે પાણી આપવામાં આવે છે. નર્મદા દ્વારા 375 કરોડ લીટર પુરું પાડવામાં આવે છે. નર્મદા યોજના દ્વારા 6 કોર્પોરેશન સહિતના વિસ્તારો કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે.
Apr 29,2019, 18:36 PM IST
સરદાર પટેલ
સરદારની લોખંડી પ્રતિભાને ભંગારના ભુકાથી કેદ કરવાનું પાપ સરકારે કર્યું: પરે
વિધાનસભાના સત્રમાં થયેલા હોબાળા બાદ ભાજપના નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિશ્વની સૌથી મોટી પ્રતિમાંને ભંગાર સાથે સરખાવી હતી ભાજપે આ અંગે સરદારની પ્રતિમાનું અને સરાદારનું અપમાન ગણાવીને કહ્યું કે, પરેશ ધાનાણી માફી માગે, પરંતુ વિપક્ષના નેતાએ જણાવ્યું કે, ભાજપે 2013-2014માં સરદારના નામે રાજકીય રોટલા શેકવા સ્ટેચ્યય ઓફ યુનિટી કર્યક્રમ લાગુ કર્યો હતો.
Feb 20,2019, 17:41 PM IST
સરદાર પટેલ
પરેશ ધાનાણીએ સરદારને લોખંડના ભંગાર સાથે સરખાવ્યા, ભાજપે કહ્યું માફી માંગો
સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉપયોગ કરાયેલા લોખંડના ભંગાર મુદ્દે આજે વિવાદ થતાં ગુજરાત વિધાનસભામાં હંગામો થયો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇ વિધાનસભામાં કહ્યું કે, સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી પ્રતિમામાં ભંગાર લોખંડનો ઉપયોગ કરીને બનાવી છે. તેવું કહેતા વિધાનસભામાં ભાજપના નેતાઓ દ્વારા જોરદાર હોબાળો કરવામાં આવ્યો અને માફી માંગવાની વાત કરવામાં આવી હતી.
Feb 20,2019, 17:58 PM IST
કેબિનેટ બેઠક
રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખવા સરકારની મંજૂરી
કેબિનેટની બેઠક પૂર્ણ થતા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં વેપારીઓ માટે સારા સમચાર આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વેપારીઓ માટે સારો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે. અને વેપારી ધંધો કરી શકશે. આ નિર્ણય કેબિનેટની બેઠક બાદ કરવામાં આવ્યો છે.
Feb 6,2019, 17:07 PM IST
મોઘવારી ભથ્થુ
રાજ્ય સરકારના કર્મચારીઓને થશે મોટો ફાયદો, નીતીન પટેલે કરી આ જાહેરાત
ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને રાહત આપનવામાં આવી છે. મોધવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી કર્માચારીઓને મોટો ફાયદો થશે. રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ પ્રકારની જાહેરાત આગામી લોકસભાની ચંટણીને લઇને સરકારી કર્મચારીઓના મત મેળવવા માટે કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.
Jan 31,2019, 17:56 PM IST
અમદાવાદ
2019 પહેલા બદલાશે અમદાવાદનું નામ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા સંકેત
સીએમ રૂપાણીએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાના સંકેત આપ્યા છે.
Nov 8,2018, 12:21 PM IST
લોકસભાની ચૂંટણી
ભાજપનું મનોમંથન: લોકસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રની 4 બેઠકોની વ્યૂહરચના થશે
ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઇને સૌરાષ્ટ્ર લોકસભાની બેઠકો પર મનો મંથન કરવામાં આવી રહ્યું છે.
Nov 3,2018, 9:56 AM IST
Trending news
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર