हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
teacher hit student
Teacher hit student News
surat
વાલીઓએ શિક્ષકને માર મારવાની ઘટનામાં આજે સુરતની 400થી વધુ શાળાઓ બંધ
શિક્ષકને માર મારવાની ઘટનાને પગલે સુરતની 400થી વધારે ખાનગી સ્કૂલો આજે બંધ રાખવામાં આવી છે. ખાનગી સ્કૂલના સંચાલકો દ્વારા શાળા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિાકરીએ ખાનગી સ્કૂલોને ચીમકી આપી છે કે, જો સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે તો કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતની આશાદીપ સ્કૂલના શિક્ષકે એક વિદ્યાર્થીને માર માર્યો હતો, જેના બાદ વાલીઓએ શિક્ષકને માર માર્યો હતો.
Sep 30,2019, 10:10 AM IST
surat
સુરત : પહેલા શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો, બાદમાં વાલીઓનું ટોળુ શિક્ષક
સુરત (Surat)માં ફરી એકવાર શાળાના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. તો બીજી તરફ, વિદ્યાર્થીને માર મારતા પરિવારજનોએ પણ શિક્ષકની ધોલાઈ કરી હતી. સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ વિદ્યાલયમાં શિક્ષક દ્વારા નજીવી બાબતે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થીને એટલી હદે માર માર્યો હતો કે, વિદ્યાર્થી પેટ પકડી બેસી ગયો હતો. બીજા દિવસે આ ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ સ્કૂલે દોડી આવ્યા હતા. પરિવારજનોએ સૌપ્રથમ શાળાના સીસીટીવી ફૂટેજ જોયા હતા. જેમાં પોતાના જ બાળકને માર ખાતો જોતા પરિવારજનો વિફર્યા હતા. પરિવારજનો દ્વારા ચાલુ ક્લાસમાં ઘૂસી શિક્ષકને ક્લાસની બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને લાકડા વડે ઢોર માર માર્યો હતો.
Sep 25,2019, 15:58 PM IST
allen institute
અમદાવાદ : Allen ઈન્સ્ટિટ્યૂટનો શિક્ષક બન્યો હેવાન, વિદ્યાર્થીનું ગળુ દબાવી
દેશભરમાં ફેલાયેલી એલન ઈન્સ્ટિટ્યૂટના શિક્ષકની ઘોર બેદરકારી સામે આવી છે. અમદાવાદમાં આવેલી એલન ઈન્સ્ટિટ્યૂટમાં એક શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીનું ગળુ દબાવી દીધું હતું. ત્યારે વિદ્યાર્થીને માર મારવાનો મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરિવાર અને ક્લાસીસના સંચાલક વચ્ચે સમાધાન થતા કોઈ ફરિયાદ કરાઈ ન હતી.
Jul 29,2019, 8:53 AM IST
વલસાડ
વલસાડ જિલ્લાની સોનવાડા આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને ક્રુર રીતે માર મરાયો હતો. એટલું જ નહિ, આટલી કાતિલ ઠંડીમાં 30થી વધુ વિદ્યાર્થીઓ પર સવારે ઠંડુ પાણી છાંટવામાં આવ્યું હતું અને તેમને ફટકા મારવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટના બહાર આવ્યા બાદ શિક્ષકનું ક્રુરપણુ બહાર આવ્યું છે.
Jan 31,2019, 16:30 PM IST
વલસાડ
શિક્ષકનું હેવાનપણું : કડકડતી ઠંડીમાં 30 વિદ્યાર્થીઓ પર ઠંડુગાર પાણી રેડીને
વલસાડ જિલ્લાની સોનવાડા આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને ક્રુર રીતે માર મરાયો હતો. એટલું જ નહિ, આટલી કાતિલ ઠંડીમાં 30થી વધુ વિદ્યાર્થીઓ પર સવારે ઠંડુ પાણી છાંટવામાં આવ્યું હતું અને તેમને ફટકા મારવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટના બહાર આવ્યા બાદ શિક્ષકનું ક્રુરપણુ બહાર આવ્યું છે.
Jan 31,2019, 11:34 AM IST
Trending news
Salary Hike
DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ગુડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થામાં થશે વધારો
Shocking News
ન્હાતી મહિલાઓના વીડિયો કેસમાં ચોંકાવનારો ખુલાસો, મહિલાઓએ પણ બનાવ્યા હતા આવા વીડિયો
icc Champions Trophy 2025
વિરાટ કોહલીની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, જાણો શું હતો સમગ્ર મામલો
Provident Fund
ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત
Gujarat IPS
ગુજરાતની IPS લોબીમાં નવી ચર્ચા શરૂ, કયા IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો?
Modern Muslim Country
દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા
TVS Jupiter
1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર
Mahakumbh Monalisa
મહાકુંભ મોનાલિસાએ પહેલીવાર બનાવેલી Reels રાતોરાત વાયરલ થઈ, વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે