हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
244/ 4
(42.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sri sri ravi shankar
Sri sri ravi shankar News
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
Tulsi-Amla Benefits: યોગ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરએ એક સરળ અને પ્રભાવી ઉપાય જણાવ્યો છે. આ ઉપાય વ્યક્તિના સ્વાસ્થ્યને સુધારે છે અને ગંભીર બીમારીઓથી પણ બચાવે છે. જો તમે પણ નિરોગી રહેવા માંગો છો તો આ કામ તુરંત જ શરુ કરી દો.
Jan 22,2025, 8:01 AM IST
breaking news
આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર ગુજરાતના પ્રવાસે; જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રેરિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થાનું મુખ્ય મથક ભારતમાં છે. 180 જેટલાં રાષ્ટ્રોમાં આર્ટ ઓફ લિવિંગની સ્થાપના કરવામાં આવી છે. સંસ્થા દ્વારા, વિશ્વભરમાં અનેકવિધ સેવા કાર્યો પ્રયોજાઈ રહ્યાં છે.
Nov 8,2023, 21:54 PM IST
નાગરિક સંશોધન બિલ 2019
રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કરશે AIADMK
નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill 2019)ને સોમવારે લોકસભામાં પાસ થયા બાદ આત્માત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરે ભારત સરકાર પાસે માંગ કરી છે કે ભારતમાં વસવાટ કરતાં લગભગ એક લાખ તમિલ શ્રીલંકાઓને ભારતેય નાગરિકતા આપવાની માંગ કરી છે. તો બીજી તરફ આ બિલનો કેટલા પક્ષો અને લોકો દ્વારા વિરોધ કરતી વખતે અન્નાદ્વમુકએ આ બિલનું સમર્થન કરવાની જાહેરાત કરી છે.
Dec 10,2019, 12:09 PM IST
sri sri ravi shankar
શ્રીશ્રી જામનગરના મહેમાન: દેશની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીમાં પુજન કર્યુ
ભગવાન ધનવંતરીને આયુર્વેદના આદ્ય દેવ માનવામાં આવે છે અને તેમનું ધનતેરસના દિવસે પુજન કરવામાં આવે છે
Oct 25,2019, 18:56 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસ: ઓવૈસીએ મધ્યસ્થતા માટે શ્રીશ્રી રવિશંકરના નામ પર આપત્તિ જતાવી
સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા દ્વારા અયોધ્યા કેસના સમાધાનની વાત કરી છે. આ માટે 3 સભ્યોની પેનલની રચના પણ કરાઈ છે. જેમા આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરનું નામ પણ સામેલ છે. તેમના નામ પર એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ આપત્તિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મધ્યસ્થતાના નિયમ હોય છે. શ્રીશ્રી રવિશંકરને સુપ્રીમ કોર્ટે નિયુક્ત કર્યા છે. દુ:ખદ વાત છે કે એક એવી વ્યક્તિને મધ્યસ્થી બનાવવામાં આવી છે જે તટસ્થ(Neutral) નથી. જે કોઈ પાર્ટી સાથે પણ સંબંધ ધરાવે છે અને પોતાનો પક્ષ પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે.
Mar 8,2019, 15:04 PM IST
sri sri ravi shankar
માર્કેટિંગમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે શ્રી શ્રીનું FMCGની બ્રાંડ
આંતરરાષ્ટ્રીય FMCG કંપનીઓને હંફાવનારા બાબા રામદેવને હવે શ્રી શ્રી સામે ટક્કર મળી શકે છે
Jun 11,2018, 19:07 PM IST
Trending news
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક