हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
244/ 4
(42.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Modi Oath ceremony
Modi oath ceremony News
narendra modi oath ceremony
સ્મૃતિથી લઈ અનુરાગ ઠાકુર સુધીના આ દિગ્ગજો મંત્રી મંડળમાંથી ગુમ! શું ફરી મોકો મળશે?
Modi Oath Ceremony: પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના છેલ્લા કાર્યકાળમાં તેમની ટીમમાં ઘણા એવા ચહેરાઓનો સમાવેશ થાય છે જેમને આ વખતે શપથગ્રહણ માટે ફોન આવ્યો નથી. જો કે આ વખતે મોદી કેબિનેટમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે.
Jun 9,2024, 15:08 PM IST
Modi Oath ceremony
PM Modi Oath: શપથ લેતા જ મોદીના મંત્રીઓ પહેલું કયું કામ કરશે? સામે આવી મુદ્દાની વાત
Modi swear in ceremony: નરેન્દ્ર મોદીએ તમામ ભાવિ મંત્રીઓને 100 દિવસની કાર્યયોજના વિશે આઈડિયા આપી દેવામાં આવ્યો છે. જેમણે જમીન પર ઉતરવું પડશે. જેમાં પેન્ડીંગ સ્કીમોના નિકાલની સાથે તમામ મહત્વના કામો સમયસર પૂર્ણ કરવાના રહેશે.
Jun 9,2024, 14:36 PM IST
india
PM Modi Oath Live: ક્યારે અને ક્યાં Live જોઈ શકશો નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ
PM Modi oath ceremony Live: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સાંજે 7.15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેવડાવશે, જેનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે.
Jun 9,2024, 8:04 AM IST
મમતા બેનરજી
મમતા બેનરજીએ મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા કર્યો ઈનકાર, જાણો કારણ
તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, તે વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેશે નહીં. તેમણે એ બાબતે નારાજગી વ્યક્ત કરી છે કે શપથગ્રહણ સમારોહનો ભાજપ દ્વારા રાજકીય ફાયદો ઉઠાવાઈ રહ્યો છે
May 29,2019, 15:14 PM IST
મોદી સરકાર-2
મોદી સરકાર-2: કોણ બનશે મંત્રી, કોઈને પણ ખબર નથી
ભાજપના નેતા નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે મંગળવારે નવા મંત્રીમંડળની રચના અંગે મેરાથોન બેઠક યોજાઈ હતી અને કોને-કોને સ્થાન આપવું, કેવી રીતે એક સંતુલિત મંત્રીમંડળ બનાવવું જેવા વિવિધ મુદ્દે ચર્ચા હાથ ધરાઈ હતી. 30 મે, ગુરુવારના રોજ સાંજે 7.00 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે
May 29,2019, 11:04 AM IST
Trending news
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર