हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
88/ 2
(18.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Merchants
Merchants News
Merchants
શહેરનાં વેપારીઓ પરિવાર સાથે કરી રહ્યા હતા દારૂપાર્ટી, અચાનક પોલિસ ત્રાટકી અને...
શહેરને અડીને આવેલા અડાલજના ક્રિષ્ના ફાર્મમાં બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે રેડ કરીને 13 યુવક અને 10 યુવતીઓને ઝડપી લીધા હતા. પત્નીની બર્થ ડે પાર્ટી કરવા મિત્રોને ભેગા કરી દારૂની મહેફિલ કરવામાં આવી હતી. પોલીસે રેડ પાડતા યુવકો પીધેલી હાલતમાં ઝડપાયા હતા. જ્યારે યુવતીઓ દારૂ પીધેલો નહી હોવાના કારણે પોલીસે તેમની પ્રાથમિક વિગતો મેળવીને તેમને જવા દીધી હતી.
Sep 25,2020, 2:35 AM IST
Sabarkantha
સાબરકાંઠાના વેપારીઓમાં આક્રોશ, માર્કેટયાર્ડમાં અચોક્કસ મુદ્દતની હડતાળ
સાબરકાંઠાના વડાલી માર્કેટયાર્ડમાં વેપારીઓનું અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. વેપારીઓએ માર્કેટયાર્ડ સિવાયના વેપારીઓને લાયસન્સ આપતા વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓએ માર્કેટયાર્ડમાં ભાડુ ઓછું કરવાની માગણી કરી છે. માર્કેટયાર્ડમાં દરરોજ 20થી 25 લાખ રૂપિયાની ખરીદી થાય છે. માર્કેટયાર્ડને દરરોજ 20થી 25 હજારની આવક થાય છે. માર્કેટયાર્ડના બોર્ડે નિયમ મુજબ ખરીદી કરનાર 161 વેપારીઓને લાઇસન્સ આપ્યા છે.
Feb 15,2020, 18:05 PM IST
હીરા વેપારી
સુરત: PM મોદીનો શુટ ખરીદનાર હીરા વેપારી લાલજી પટેલ સાથે 1 કરોડની છેતરપિંડી
હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે અનેક વખત છેતરપિંડીની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં સૂરતની હીરા કંપની ધર્મનંદન ડાયમંડ સાથે રૂપિયા 1 કરોડની ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ કંપનીના માલિક લાલજી પટેલ છે, જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામા વાળો સુટ ખરીદ્યો હતો.
Apr 24,2019, 19:24 PM IST
વેપારીઓ
હવે વેપારીઓને ગુમાસ્તા ધારા નોધણીમાંથી રૂપાણી સરકારે આપી મુક્તિ
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અન્વયે નોધાયેલા એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્મયને કારણે રાજ્યમાં વેપાર કરી રહેલા લોકોને ફાયદો થશે. દર વર્ષે રીન્યું કરવામાં આવતા લાયસન્સમાંથી મુક્તિ મળશે.
Jan 2,2019, 18:12 PM IST
Trending news
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?
Vadodara
ગુજરાતમાં વધુ એક ક્રાંતિનું રણશીંગુ ફૂંકાયું! દેશમાં પહેલીવાર ડ્રોનથી મોકલાયું દર્દી
Horror Movies
રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ
Champions Trophy
Champions Trophy વચ્ચે પાકિસ્તાનમાં સક્રિય થયા આતંકીઓ, બનાવ્યો ખતરનાક પ્લાન
Sanjeev Kumar
ગુજરાતી બ્રાહ્મણ પરિવારના આ કુમારે જીવતેજીવ કરી હતી પોતાના મોતની ભવિષ્યવાણી
Kitchen Garden
Gardening Tips: માર્ચ મહિનામાં ઝડપથી ઉગશે આ 5 શાકભાજી, માર્કેટમાંથી નહીં ખરીદવું પડે
Pakistani fans celebrate Kohli Century
'કોહલી-કોહલી'ના નારાથી ગૂંજી ઉઠ્યું પાકિસ્તાન...વિરાટની સદી પર ચારેતરફ સેલિબ્રેશન
End of World
વૈજ્ઞાનિકોનો ચોંકાવનારી ચેતવણી, ઘટી રહ્યું છે પૃથ્વીનું વજન, મોટું સંકટ આવશે કે!
Agriculture
આ સરકારી યોજનાથી અમીર બન્યા ગુજરાતના ખેડૂતો, 66.55 લાખ ખેડૂતોને મળ્યા 18,800 કરોડ
IND vs Pak
શરમજનક : કોહલીની સદી રોકવા પાકિસ્તાને રચ્યું કાવતરું!