हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
184/ 6
(41)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Manoj Agrawal
Manoj agrawal News
Rajkot Commissioner
રાજકોટ પોલીસ કમિશ્નરનો પાલતુ શ્વાર 50 લાખની જ્વેલરી પહેરે છે, તેણે 1000 કરોડનો તોડ ક
Feb 20,2022, 22:43 PM IST
Gujarat politics
રાજકોટ પોલીસ કથિત કમિશનકાંડ : કિશન સખીયાએ કર્યા સ્ફોટક નિવેદનો
રાજકોટ પોલીસ કથિત કમિશનકાંડમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યાં છે. આ કેસમાં હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવીના રાઇટર યોગીરાજસિંહ જાડેજાની પણ સંડોવણી હોવાનું કિશન સખીયાએ નિવેદન આપ્યુ છે. ફરિયાદી જગજીવન સખીયાના ભત્રીજા કિશન સખીયાએ કરાઈ એસ.પી હરેશ દુઘાતની તપાસમાં આ નિવેદન આપ્યુ છે. 2 જુલાઈના રોજ પોલીસ કમિશરની કચેરીના પાર્કિંગમાં PSI સુમરા સાખરાએ રૂપિયા 50 લાખ સ્વીકાર્યા હોવાનું સખીયાએ પોતાના નિવેદનમાં કહ્યુ છે. બાકીના રૂપિયા 25 લાખ 17 ઓગષ્ટના રોજ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ગઢવીના રાઇટર યોગીરાજસિંહ જાડેજાએ લીધો હોવાનો દાવો સખીયાએ કર્યો છે.
Feb 11,2022, 16:06 PM IST
Gujarat politics
રાજકોટ પોલીસ પર તોડકાંડ બાદ વધુ એક આરોપ, પોલીસને વચ્ચે રાખીને 32 કરોડની મિલકતો લખાવી
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ વિરૂદ્ધ ધારાસભ્ય ગોવિંદ પટેલે ફોડેલા તોડકાંડ લેટર બોમ્બ પછી પોલીસનાં હવાલાકાંડનાં રોજે રોજ નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે ધનંજય ક્રેડિટ સોસાયટીનાં માલિક ધનશ્યામ પાંભર પાસેથી ભાજપનાં પૂર્વ કોર્પોરેટર સ્વ. ભીખાભાઇ વસોયાએ પોલીસને વચ્ચે રાખીને 32 કરોડની મિલકતો લખાવી લીધાનો આરોપ લગાવ્યો છે. જેમાં રાજકોટ પશ્ચિમ ઝોનનાં એસીપી પી. કે. દિયોરા અને તાલુકા પોલીસ સ્ટેશનનાં પીઆઇ જે. વી. ધોળા સામે આરોપો લગાવ્યા છે.
Feb 9,2022, 9:40 AM IST
Gujarat politics
કટકી કાંડ પર આખરે બોલ્યા રાજકોટ પોલીસ કમિશનર, કહ્યું-હું હાલ કહીં નહીં બોલું
રાજકોટ પોલીસ કમિશનરના કથિત કટકી કાંડનો મામલે આખરે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે આવ્યા છે. તેમણે સામે આવીને પોતાના બચાવમાં કહ્યુ કે, મારા વિરુદ્ધ રજૂઆત થઈ છે. પોલીસ સામે ઘણી રજૂઆતો થઈ છે. મારી સામે પણ તપાસ ચાલી રહી છે. મારા પરના આરોપ વિશે હું હાલ કહીં નહીં બોલું. રાજકોટની શાંતિ, સલામતીને 3.5 વર્ષથી સંભાળીએ છીએ. કોઈ પણ ફરિયાદ કરે, તો તેને સાંભળવામાં આવશે.
Feb 8,2022, 15:48 PM IST
રાજકોટ
રાજકોટમાં નવનિયુકત 32 ASIની સર્વિસ રિવોલ્વર પરત ખેંચાઇ, જાણો કેમ...
ગત ગુરૂવારે મહિલા ASI અને પોલીસ કોન્સેટબલે આપઘાત કરી લેતા શહેર પોલીસ કમિશ્નરે મહત્વનો નિર્ણય લીધો હતો. જે મુજબ હવે દરેક પોલીસ ASI અને જમાદારે ડ્યુટી પૂરી થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાં જમા કરાવી પડશે.
Jul 14,2019, 10:41 AM IST
Trending news
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?
Vadodara
ગુજરાતમાં ક્રાંતિનું રણશીંગુ ફૂંકાયું! દેશમાં પહેલીવાર ડ્રોનથી મોકલાયું લોહી
Horror Movies
રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ
Champions Trophy
Champions Trophy વચ્ચે પાકિસ્તાનમાં સક્રિય થયા આતંકીઓ, બનાવ્યો ખતરનાક પ્લાન
Sanjeev Kumar
ગુજરાતી બ્રાહ્મણ પરિવારના આ કુમારે જીવતેજીવ કરી હતી પોતાના મોતની ભવિષ્યવાણી
Kitchen Garden
Gardening Tips: માર્ચ મહિનામાં ઝડપથી ઉગશે આ 5 શાકભાજી, માર્કેટમાંથી નહીં ખરીદવું પડે